Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેટરીના માટે ઘર છોડશે રણબીર !

Webdunia
મંગળવાર, 15 એપ્રિલ 2014 (15:57 IST)
બોલિવૂડ અભિનેતા રણબીર કપૂર અને કેટરિના કૈફની લવ સ્ટોરીમાં એક નવુ ટ્વિસ્ટ આવ્યુ છે. રણબીર કપૂર હવે નવુ ઘર શોધી રહ્યો છે.  માનવામાં આવી રહ્યુ છે કે આ પાછળનું  કારણ છે કેટરીના કૈફ .

સુત્રો પ્રમાણે કહેવાય છે કે રણબીર કપૂર હાલ બાંદ્રા-જુહુ વચ્ચે ઘર શોધી રહ્યો છે,  જ્યાં તે કેટરીના સાથે લગ્ન પછી શિફટ થવા માંગે છે.  ચર્ચા છે કે રણબીરના  પિતા રિશી કપૂરને કેટરિનાનું  ઘરમાં આવવુ પસંદ નથી. કહેવાય છે કે આ વિશે રણબીર અને ઋષિ કપૂરે ઘણી ચર્ચા પણ કરી હતી.

લાંબા સમયથી રણબીર કપૂર અને કેટરિના કૈફના પ્રેમ વિશે ચર્ચા થઈ રહી હતી .  થોડા દિવસ પહેલા તો આ સમાચાર પણ આવ્યા હતા કે બન્ને 2015માં લગ્ન કરશે. એમ તો કેટ અને રણબીર આ અહેવાલને અફવા તરીકે ઓળખાવી રહ્યા હતા. રણબીર કપૂર હવે ફિલ્મ 'રોય', 'બોમ્બે વેલ્વેટ' અને 'જગ્ગા જાસૂસ"માં ખૂબજ વ્યસ્ત છે. તેથી તેણે તેના મિલકત ડીલરોને એમના માટે નવું ઘર શોધવાનુ કહ્યુ  છે.

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments