Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાળા હરણનો શિકાર : આર્મ્સ એક્ટ બાબતે સલમાન પર નિર્ણય 3 માર્ચ સુધી ટળી ગયો

Webdunia
બુધવાર, 25 ફેબ્રુઆરી 2015 (14:02 IST)
16 વર્ષ પહેલા કાળા હરણના શિકાર મામલે સલમાન ખાન માટે નિર્ણય ટળી ગયો છે અને હવે 3 માર્ચના રોજ આ મામલાની સુનાવણી થશે.  ક્ષણ આવી ગઈ છે. ઉલ્લેખનીય છે કે જોઘપુરની કોર્ટએ આજે સુનાવણી દરમિયાન સલમાન ખાનને હાજર થવાનો આદેશ આપ્યો હતો. પણ સલમાન ખન જોધપુર ન પહોંચ્યા અને સલમાનના વકીલે નિણય ટાળવાની અને રજુ થવા બાબતે રાહતની અરજી લગાવી.  16 વર્ષ પહેલા 15 ઓક્ટોબર 1998ના રોજ સલમાન ખાન વિરુદ્ધ જોઘપુરમાં ફોરેસ્ટ વિભાગે આર્મ્સ એક્ટ હેઠળ બે કાળા હરણોના શિકારનો કેસ નોંધાવ્યો હતો અને કેસની છેલ્લી સુનાવણી 5 ફેબ્રુઆરીના રોજ ખતમ થઈ. સલમાન પર આરોપ લાગ્યો કે જે બંદુકથી સલમાને 1-2 ઓક્ટોબરના રોજ કનકની ગામમાં કાળા હરણોનો શિકાર કર્યો હતો.  અત્રે એ ઉલ્લેખનીય છે કે તેનુ લાઈસેંસ તેનુ લાઈસેંસ ખતમ થઈ ચુક્યુ હતુ અને તેથી સલમાન પર લુની પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ કેસ લગાવ્યો. 

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

Show comments