Webdunia - Bharat's app for daily news and videos

Install App

આલિયાને એપેંડિક્સ

Webdunia
શનિવાર, 29 નવેમ્બર 2014 (14:09 IST)
બોલીવુડ અભિંનેત્રી આલિયા ભટ્ટ અંગે એવા સમાચાર આવી રહ્યા છે કે ઘણા દિવસોથી તેની તબીયત સારી નથી. જેના પરિણામે તે ઘરે આરામ ફરમાવી રહી છે. પરંતુ બધા રિપોર્ટ બાદ તેને એપેંડિક્સ નહી હોવાનું નિદાન ડોકટરો દ્વ્રારા કરવામાં આવ્યું છે. 
 
સૂત્રોના જણાવ્યા મુજબ ,વિકાસ બહલની ફિલ્મ શાનદાર શુટિંગ દરમિયાન આલિયા શુટિંગ અધવચ્ચેથી છોડીને રવિવારના રોજ ઘરે આવતી રહી હતી. ત્યારથી તેમી સતત આરામ જ કરી રહી છે. ગઈકાલે તેની તબીયત વધુ ખરાબ થઈ ગઈ ત્યારે ડાકટરો તેનું કારણ જાણવા માટે  અનેક ટેસ્ટ કરાવવાની સલાહ આપી હતી. 
 
એવું સાંભળવામાં આવ્યા છે કે આલિયાને પેટમાં દર્દ થઈ રહ્યું હતું . જેનું કારણ એપેંડિકસ બતાવાવામાં આવતું હતું આલિયાના પિતા જાણીતા ફિલ્મ ડાયરેકટર મહેશ ભટ્ટે જણાવ્યું હતું કે આલિયાની તબીયત હવે પહેલાં કરતાં વધું સારી છે . ગભરાવવાની કોઈ જરૂર નથી . તમામ ટેસ્ટ સામાન્ય આવ્યા છે. 
 
આલિયાની આવી હાલત ખૂબ તાવ અને એસિડીટીના કારણે થઈ હતી. તેને એપેંડિકસ નથી તેમ મહેશ ભટ્ટે ઉઅમેર્યું હતું. 

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

Show comments