Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમિર પ્રીતિ કરશે પ્રેમ

Webdunia
IFM
ફિલ્મ નિર્માતા યશરાજ ફિલ્મ્સ પોતાની નવી પ્રેમ કથા ફિલ્માવવા માટે કેટલાક બે જૂના કલાકારો સાથે કરાર કરવા જઈ રહી છે. આ ફિલ્મ કંપની જલ્દી જ એક લવ સ્ટોરીમાં આમિર ખાન અને પ્રીતિ ઝિંટાને લેવાના સમાચારો આવી રહ્યા છે. ફિલ્મ યશ ચોપડાએ પોતે જ નિર્દેશિત કરશે અને આ તેમના રીતની પ્રેમ કથા હશે. એવુ કહેવાય રહ્યુ છે કે ફિલ્મમાં એક એવી હીરોઈનની જરૂર હતી જે સીધીસાદી અને ભોળી લાગતી હોય અને તેનો અભિનય પરિપક્વ હોય. જેને કારણે જ પ્રીતિને પસંદ કરવામાં આવી છે.

22 મે નુ રાશિફળ આજે ગણેશજીની કૃપાથી મળશે લાભ

આ 4 રાશિઓ પૈસા બચાવવામાં સૌથી આગળ હોય છે, તેઓ દરેક પૈસો સમજદારીથી ખર્ચ કરે છે

21 મે નુ રાશિફળ- આ રાશિના લોકોના વ્યાપાર ધંધામાં મતભેદ થઈ શકે છે

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Show comments