Webdunia - Bharat's app for daily news and videos

Install App

આમિર ખાને ટીવી પર 'સત્યમેવ જયતે' દ્વારા ધૂમ મચાવી

Webdunia
સોમવાર, 30 એપ્રિલ 2012 (11:45 IST)
P.R
જો આમિર કંઈક અલગ કરવા માટે તૈયાર થાય તો પોતાના શ્રેષ્ઠ પ્રયાસો કામે લગાડીને તે હંમેશા રચનાત્મક પરિણામ લાવે છે. તેના પહેલા ટીવી શો 'સત્યમેવ જયતે' વિશે પણ આવું જ કહી શકાય.

આ શો દ્વારા આમિર બોલિવૂડના એ-લિસ્ટ સ્ટાર્સ સાથે નથી જોડાયો જેમણે નાના પડદેં પણ કમાલ કરી છે...પણ તે બધાને પાછળ રાખી દીધા છે.

એક અખબાર સાથે વાત કરતા સૂત્રએ ખુલાસો કર્યો હતો કે, "ટીવી પરના તેના પહેલા શો માટે આમિરને 3 કરોડ મળી રહ્યા છે તે વાતમાં કોઈ નવાઈ નથી. તે અત્યારે બોલિવૂડનો સૌથી વધુ વિશ્વાસનીય એક્ટર છે. તે પોતાની સાથે ઘણા રચનાત્મક તત્વો લઈને આવે છે."

સૂત્રએ ઉમેર્યું હતું કે, "3 કરોડની વાત કંઈ જ નથી. આ શો અનોખો છે અને તેનું મોટુ બજેટ આમિરની ફીને વાજબી ગણાવે છે. આ જ કારણ છે કે આ શો કદાચ ટીવીના ઈતિહાસનો સૌથી મોંઘો શો હશે."

સાંભળવા મળેલી વાતો અનુસાર, અમિતાભ બચ્ચનને 'કૌન બનેગા કરોડપિત' અને સલમાન ખાનને 'દસ કા દમ' માટે 2 કરોડ મળ્યા હતાં. જ્યારે રિતીક રોશનને 'જસ્ટ ડાન્સ'માં જજ બનવા માટે 1.75 કરોડ મળ્યા હતાં

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

સાપ્તાહિક રાશિફળ- 6 મે થી 11 મે સુધી આ 5 રાશિના જાતકોને આ અઠવાડિયે જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે

5 મેં નું રાશિફળ - આજે આ રાશીના જાતકો પર સૂર્યદેવની કૃપા રહેશે

4 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનુમાનજીની કૃપા, અચાનક ચમકી જશે કિસ્મત

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

Show comments