Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે અમદાવાદમાં નહી જોવા મળે 'રામલીલા'

Webdunia
ડાયરેક્ટર સંજય લીલા ભંસાલીની ફિલ્મ 'રામલીલા' આજે રજૂ થઈ રહી છે. પણ અમદાવાદ મલ્ટીપ્લેક્સ માલિકોએ ફિલ્મ 'રામલીલા'ને નહી બતાવવાનો નિર્ણય કર્યો છે. ગુજરાતી પુષ્ઠભૂમિ પર બનેલ ફિલ્મ 'રામલીલા'નો ગુજરાતમાં જ અનેક સંગઠનો વિરોધ કરી રહ્યા છે.
P.R

ફિલ્મ 'રામલીલા' આજે દેશભરમાં રજૂ થઈ રહી છે. બીજી બાજુ ફિલ્મને લઈને ગુજરાતમાં ભારે વિરોધ થઈ રહ્યુ છે. ગુજરાતના રાજકોટમાં મલ્ટીપ્લેક્સ પર એડવાંસ બુકિંગ કાઉંટર પર લગભગ 15 લોકોએ તોડફોડ કરી. બીજી બાજુ અમદાવાદના મલ્ટીપ્લેક્સ માલિકોના સંગઠને વિવિધ સંગઠનો દ્વારા ફિલ્મ 'રામલીલા'નો વિરોધ કરવાને કારણે શુક્રવારે ફિલ્મ નહી બતાવવાનો નિર્ણય કર્યો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે સંજયલીલા ભંસાલીની ફિલ્મ 'રામલીલા' પર હાઈકોર્ટે લગાવેલ રોક હટાવી દેવાઈ છે. કોર્ટની રોક પચેહે સંજય લીલા ભંસાલી ફિલ્મમાંથી એ શબ્દો હટાવવા રાજી થઈ ગયા જેના પર ક્ષેત્રીય સમાજને વાંધો હતો.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments