Webdunia - Bharat's app for daily news and videos

Install App

હું મારા રાષ્ટ્રીય એવોર્ડનું સન્માન કરુ છુ તેથી પરત નહી કરુ - વિદ્યા બાલન

Webdunia
શનિવાર, 31 ઑક્ટોબર 2015 (00:05 IST)

વિદ્યા બાલને તાજેતરમાં જણાવ્‍યું હતું કે હું મારો નેશનલ અવોર્ડ પાછો નહીં આપું; કારણ કે મને આ અવોર્ડ મારા દેશે આપ્‍યો છે, સરકારે નહીં. ફિલ્‍મ એન્‍ડ ટેલિવિઝન ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ ઇન્‍ડિયા (FTII)ના વિદ્યાર્થીઓના વિરોધમાં સહકાર આપવા ઘણા ફિલ્‍મમેકરો તેમના નેશનલ અવોર્ડ પાછા આપી રહ્યા છે. એ વિશે વિઘા કહે છે, ‘મને જે અવોર્ડ દ્વારા સન્‍માનિત કરવામાં આવી હતી એ મને મારા દેશ પાસેથી મળ્‍યો છે, સરકાર પાસેથી નહીં. એથી હું એ અવોર્ડ પાછો નથી આપવા માગતી.   વિદ્યાને ૨૦૧૨માં ‘ધ ડર્ટી પિક્‍ચર'માં તેના પર્ફોર્મન્‍સ બદલ નેશનલ અવોર્ડ મળ્‍યો હતો.

20 મેનું રાશિફળ - આજે આ 3 રાશિયોને થશે લાભ,

Weekly Astrology- અઠવાડિયું તમારી રાશિ માટે કેવું રહેશે જુઓ.20 મે થી 26 મે સુધી

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments