Webdunia - Bharat's app for daily news and videos

Install App

લતાજીને જન્મદિવસની શુભેચ્છાઓ

Webdunia
BBC
અવાજનો સુર છોડીને લોકોને પોતાના દિવાના બનાવી દિધેલ લતા મંગેશકરની આખી જીંદગી ગાવાની ઈચ્છા છે. 80 વર્ષની થઈ ગયેલી લતાની ઈચ્છા છે કે તે પોતાના છેલ્લા શ્વાસ સુધી ગાઈ શકે.

' મહેલ' ફિલ્મના 'આયેગા આનેવાલા' ગીતથી 1949માં સંગીતની દુનિયામાં પોતાનું પગલુ માંડનાર લતાને ભારતીય સિનેમા જગતમાં અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ પાર્શ્વગાયિકા મનાવામાં આવે છે. લતાએ અત્યાર સુધી 50000 જેટલા ગીતને પોતાનો અવાજ આપ્યો છે.

60 વર્ષના પોતાના કેરિયરના સફરને યાદ કરતાં લતા કહે છે, કોઈ પણ સારો જ અનુભવ કરતુ હશે પણ જ્યારે આજે હું 80 વર્ષની થઈ ગઈ છું ત્યારે હું ખરેખર ખુબ જ સારૂ અનુભવી રહી છું. પોતાની મહાન ઉપલબ્ધીઓને કારણે જાણીતી થયેલી લતા પોતાની જીંદગી અને કેરિયરથી ખુબ જ સંતુષ્ટ છે.

જ્યારે લતાજીને તેમના જન્મદિવસની ઉજવણી વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, હું આખો દિવસ મારા પ્રશંસકોને ફોનના જવાબ આપતી રહીશ અને મારા પરિવાર સાથે સમય પસાર કરીશ. આ સિવાય મારી કોઈ ખાસ યોજના નથી.

19 મે નું રાશિફળ - આજે શનિ અમાવસ્યાના દિવસે આ રાશિના જાતકોનું નસીબ ચમકશે

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

Show comments