Webdunia - Bharat's app for daily news and videos

Install App

આસારામનું પાત્ર ભજવવુ મુશ્કેલ કામ - અર્જુન રામપાલ

Webdunia
. બોલીવુડ એક્ટર અર્જુન રામપાલ માને છે કે જો આસારામ બાપૂનો રોલ મળે તો તેમને ખૂબ મહેનત કરવી પડશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે ફિલ્મમેકર પ્રકાશ ઝા એ આસારામ બાપૂથી પ્રેરિત થઈને ફિલ 'સત્સંગ' બનાવવાનો નિર્ણય કર્યો છે. જેના વિશે અટકળો લગાવાય રહી છે કે એક્ટર અજય દેવગન, અર્જુન રામપાલ કે મનોજ વાજપેઈમાંથી કોઈ એક આસારામની ભૂમિકા ભજવી શકે છે.
P.R

આ વિશે જ્યારે અર્જુનને પૂછવામાં આવ્યુ તો તેણે કહ્યુ, 'મને પણ આ સમાચાર વિશે છાપાઓ દ્વારા જાણ થઈ છે.' તેણે હસતા હસતા કહ્યુ, 'મને લાગે છે કે આસારામ બાપૂનુ પાત્ર ભજવવુ મુશ્કેલ રહેશે અને મને ખૂબ જ મહેનત કરવી પડશે.'

જાણવા મળ્યુ છે કે 'સત્સંગ' આસારાનની જીંદગી પર તાજેતરમાં નોંધાયેલ અપરાધિક બાબતો પર બનશે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

18 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

17 મે નુ રાશિફળ

16 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે ધ્યાન રાખવું

આ 4 રાશિના લોકો હોય છે ખૂબ જ શરમાળ, વ્યક્ત નથી કરી શકતા પોતાનાં મનની વાત

15 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક મળશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Show comments