Webdunia - Bharat's app for daily news and videos

Install App

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (16.06.2018)

Webdunia
શનિવાર, 16 જૂન 2018 (00:02 IST)
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ તારીખે વર્ષગાંઠ હશે.  રજુ છે 16 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
તારીખ 16ના રોજ જન્મેલા વ્યક્તિનો મૂલાંક 7 હશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ ખુદમા અનેક વિશેષતાઓ લઈને આવે છે. આ અંક વરુણ ગ્રહથી સંચાલિત હોય છે. તમે ખુલા દિલના વ્યક્તિ છો. તમારી પ્રવૃત્તિ જળની જેવી હોય છે. જે રીતે જળ પોતાનો રસ્તો જાતે બનાવી લે છે એ જ રીતે તમે પણ તમામ અવરોધોને પાર કરી તમારી મંઝીલ મેળવવામાં& સફળ રહો છો. તમે દીર્ધ દ્રષ્ટિ ધરાવો છો. કોઈના મનની વાત તરત જ સમજી લેવાની દક્ષતા હોય છે. 
 
શુભ તારીખ   : 7,  16,  25 
શુભ અંક  : 7,  16,  25,  34 
શુભ વર્ષ  : 2014,  2018,  2023
ઈષ્ટદેવ : ભગવાન શિવ અને વિષ્ણુ 
શુભ રંગ : સફેદ, પિંક, જાંબલી, મરૂણ  
 
કેવુ રહેશે આ વર્ષ - તમારા કાર્યમાં ઝડપી વાતાવરણ રહેશે.  તમને દરેક કાર્યમાં સારી સફળતા મળશે. વેપાર-વ્યવસાયની સ્થિતિ ઉત્તમ રહેશે.  અધિકારી વર્ગની મદદ મળશે. નોકરીયાત વ્યક્તિઓ માટે સમય સુખીનો રહેશે. નવીન કાર્ય યોજના શરૂ કરતા પહેલા કેસરનુ લાંબુ તિલક લગાવો અને મંદિરમાં ધ્વજ ચઢાવો. 
 
મૂલાંક 7ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- રવિન્દ્રનાથ ટૈગોર 
-અટલબિહારી વાજપેઈ 
- પાબ્લો પિકાસો 
- કવિતા કૃષ્ણમૂર્તિ 
- ડૈની ડૈગ્જોપા 
 

સંબંધિત સમાચાર

પોઈચા બાદ મોરબીની મચ્છુ નદીમાં નાહવા પડેલા 3 તરુણો ડૂબી ગયા,ચાર જણા બચી ગયા

NAFED ડિરેક્ટરની ચૂંટણીમાં મોહનભાઈ કુંડારિયા બિનહરીફ, 4 ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા

સુરતમાં 70 લાખની મર્સિડીઝ લોખંડની રેલિંગ તોડીને BRTSના રૂટમાં ઘૂસી ગઈ

ચારધામ યાત્રામાં અસંખ્ય ગુજરાતીઓ ફસાયા

રાજકોટમાં મનોકામના પૂર્ણ નહીં થતાં માજી સરપંચે રામદેપીર અને મેલડી માતાનું મંદિર સળગાવ્યુ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

11 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે હનમાનજીની કૃપા

Akshaya Tritiya 2024: અક્ષય તૃતીયા પર રાશિ મુજબ ખરીદો આ વસ્તુ, તમારા ઘરમાં આવશે બરકત, મળશે દેવી લક્ષ્મીની કૃપા

10 મે નું રાશીફળ - આજે અખાત્રીજના દિવસે આ રાશિઓની ચમકી જશે કિસ્મત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

આગળનો લેખ
Show comments