Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM બનવા નીકળ્યા હતા, હવે CM પણ નહી રહે નીતીશ - અમિત શાહ

Webdunia
મંગળવાર, 13 ઑક્ટોબર 2015 (12:38 IST)
12 ઓક્ટોબરના રોજ બિહારમાં પ્રથમ ચરણનું વોટિંગ છે. બધી પાર્ટીયો પોતાની પુર્ણ તાકત સાથે તાબડતોબ રેલીઓ કરી રહી છે. આજે સાસારામમાં રેલી દરમિયાન બીજેપી અધ્યક્ષ અમિત શાહે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર પર જોરદાર હુમલો બોલ્યો. શાહે કહ્યુ કે નીતીશ અને લાલુની જોડીએ મળીને બિહાર લૂંટ્યુ છે. 
 
શાહે લાલુ પર હુમલો બોલતા કહ્યુ કે લાલુજીના શાસનમાં લૂટ-ખસોટ, અપહરણ, માર કાપ થઈ પછી નીતીશજીની સરકારને અમે મળીને બનાવી. પણ તેમણે જનાદેશના પીઠ પર વાર કર્યો અને સંબંધ તોડી નાખ્યો. પ્રધાનમંત્રી બનવા માટે ગઠબંધન છોડી દીધુ. હવે મુખ્યમંત્રી પણ નહી રહે. 
 
શાહે આગળ કહ્યુ કે  ખુદ નીતીશ લાલૂના ખોળામાં બેસી ગયા અને ખભા પર જંગલરાજ લઈ લીધુ. અમે બિહાર માટે 1.25 લાખ કરોડ અને 40,000 કરોડનુ જુદુ પેકેજ આપ્યુ છે. પણ નીતીશજી કહે છે કે અમને નથી જોઈતુ. આ પેકેજ નીતીશ-લાલૂ માટે નથી આ 6 કરોડ બિહારી ભારતીયો માટે છે. 
 
શાહે કહ્યુ કે સોનિયા-મનમોહનની 10 વર્ષની કેન્દ્ર સરકારે બિહારને શુ આપ્યુ. બિહારને બાહરી નહી પણ બિહારી નેતા ચલાવશે.  પણ બીજેપીનો બિહારી નેતા ચલાવશે.  નીતીશજી બાહરી બાહરી બરાડી રહ્યા છે તો તમને કોણે ઓળખ આપી. જોર્જ સાહેબ ક્યા છે.  તમે તેમને છોડી દીધા, તમે જેપીને છોડી દીધા. મહાદલિતના પુત્ર માંઝીને છોડી દીધા. બીજેપીને છોડી દીધુ. બિહારની જનતાને છોડી દીધી. 
 

ગરમીમાં કેમ વધી જાય છે હાર્ટ એટેકનો ખતરો, આ કારણ બની શકે છે તમારા જીવનો દુશ્મન, જાણો ડોક્ટર પાસેથી બચવાના ઉપાય.

Gautam Buddha Quotes - બુદ્ધ પૂર્ણિમા પર જાણો ગૌતમ બુદ્ધના સુવિચાર

Dahi Tadka- હીંગ દહીં તીખારી

આ Good Manners બાળકોને અત્યારેથી શીખડાવશો તો જીવનભર રહેશે નમ્ર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Show comments