rashifal-2026

અન્ય એક્ઝિટ પોલ સામે ચાણક્યનું એક્ઝિટ પોલ કહે છે કે ભાજપને 155 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી મળશે

Webdunia
શુક્રવાર, 6 નવેમ્બર 2015 (10:22 IST)
બિહાર વિધાનસભાની ચૂટણીમાં મોટાભાગના એક્ઝીટ પોલમાં નીતીશ કુમારના વડપણ હેઠળના મહા ગઠબંધન વિજેતા જાહેર થશે તેવું જણાવ્યું છે જયારે જેની આગાહી સચોટ ગણાય છે તે ચાણક્ય એ ન્યુઝ 24 ચેનલ ઉપર ભાજપના વડપણ  હેઠળના એનડીએ  જોડાણ ને 243 માંથી 155 ( + - 11 બેઠક ) જેવી મજબુત બહુમતી મળશે તેવું જાહેર કર્યું છે  જયારે ભાજપના હરીફ નીતીશ કુમારના જનતાદળ  યુ હેઠળના મહાગઠ  બંધનને માત્ર 80 ( +    - 9 બેઠકો મળે તેવી આગાહી કરી છે અન્ય પક્ષોના ફાળે 5 ( +  -  3 )બેઠકો ચાણક્ય એ આપી છે જોકે લાલુ પ્રસાદે નીતીશ કુમારના ગઠબંધન ને 243 માંથી અ  ધધધ 190 જેટલી બેઠકો મળશે તેવું છાતી ઠોકીને કહ્યું છે
વધુ જુઓ..

જરૂર વાંચો

છાતીમાં જમા થઈ ગયો છે કફ, તો અપનાવો આ આયુર્વેદિક ઉપાય અપનાવી જુઓ

World Braille Day 2026- બ્રેઇલ લિપિ એટલે શું, વિશ્વમાં દૃષ્ટિહીન લોકો માટે ખૂબ જ ખાસ છે

હાઇપોથાઇરોડિઝમ કઈ વસ્તુની કમીથી થાય છે ? ડેફીશીએંસીને કેવી રીતે દૂર કરી શકાય છે ?

મિનિટોમાં ઘરે સ્વાદિષ્ટ બીટરૂટ-નાળિયેરની ચટણી બનાવો, તેની સરળ રેસીપી હમણાં જ નોંધી લો

નવા વર્ષમાં વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો તો હેલ્થી ડાયેટિંગથી કરો શરૂઆત, જાણો જાન્યુઆરી કેવો હોવો જોઈએ ડાયેટ પ્લાન

વધુ જુઓ..

નવીનતમ

આજના રમુજી જોક્સ: પત્નીના મૃત્યુ પછી, પતિએ રડતા રડતા કંઈક કહ્યું, તે વાંચીને તમે ખૂબ હસશો.

શાહરૂખ ખાન પર વિવાદ કેમ ? બોલીવુડ સુપરસ્ટારે એવુ તો શુ કર્યુ ? 5 પોઈંટમાં સમજો

ગુજરાતી જોક્સ - મન કી ભડાસ

ગુજરાતી જોક્સ - એક અનોખો નિબંધ

26 વર્ષની જાણીતી ટીવી અભિનેત્રીએ કરી આત્મહત્યા, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ, સુસાઇડ નોટમાં જણાવ્યું મોતનું કારણ

Show comments