rashifal-2026

200 યૂનિટની ફ્રી વીજળી, દરેક પરિવારમાંથી એક સભ્યને સરકારી નોકરી, મહાગઠબંધન ની જાહેરાતપત્ર અને બીજુ શુ શુ છે ?

Webdunia
મંગળવાર, 28 ઑક્ટોબર 2025 (17:32 IST)
બિહાર વિધાનસભા ચૂંટણી માટે વિપક્ષી દળોના મહાગઠબંધન (RJD, કોંગ્રેસ, CPI, CPI(ML), CPI(M) અને  VIP સામેલ ) એ મંગળવારે પોતાનુ સંયુક્ત ઢંઢેરો જાહેર કરી દીધો છે. મહાગઠબંધને 'બિહાર નુ તેજસ્વી પ્રાણ;  નામથી પોતાનો ઢંઢેરો જાહેર કર્યો છે.   
 
મહાગઠબંધનના ઢંઢેરામાં શુ-શુ છે ?
 
- 200 યૂનિટની વીજળીનુ વચન 
- દરેક પરિવારમાંથી એક સભ્યને સરકારી નોકરી 
- ગરીબ પરિવારને 500 રૂપિયાના ગેસ સિલેંડર 
 - બધી જીવિકા સીએમ દીદીઓને સ્થાયી કરવામાં આવશે 
 - બધા સંવિદા કર્મચારીઓને સ્થાયી કરવામાં આવશે. 
 - જૂની પેંશન યોજનાને લાગૂ કરવામાં આવશે. 
 -  માઈ-બહેન માન યોજના હેઠળ મહિલાઓને 1 ડિસેમ્બરથી દર મહિને 2500 રૂપિયાની આર્થિક સહાયતા 
 - કૌશલ-આધારિક રોજગારનુ સૃજન 
 - 5 નવા એક્સપ્રેસવે બનાવવામાં આવશે. 
 - વિધવા અને વડીલોને 1500 રૂપિયાની માસિક પેંશન આપવામાં આવશે જેમા દર વર્ષે 200 રૂપિયાનો વધારો કરવામાં આવશે. 
 - દિવ્યાંગજનોને 3000 રૂપિયાનુ માસિક પેંશન 
-  પ્રતિયોગિતા પરીક્ષાઓ માટે ફોર્મ અને પરીક્ષા નો ચાર્જ સમાપ્ત કરવામાં આવશે. 
-  વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી આવવા-જવાની મફત મુસાફરી સુવિદ્યા 
 - દરેક સબડિવિઝનમાં એક મહિલા કોલેજની સ્થાપના કરવામાં આવશે.
-   ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવે તમામ પાકની ખરીદીની ખાતરી આપવામાં આવશે.
-  દરેક વ્યક્તિ માટે  રૂ. 25 લાખ સુધીનો મફત આરોગ્ય વીમો.
- મનરેગામાં દૈનિક વેતન વધારીને રૂ. 3૦૦ કરવામાં આવશે. 1૦૦ દિવસનો કાર્યકાળ વધારીને 200 દિવસ કરવામાં આવશે.
- અનુસૂચિત જાતિ અને જનજાતિના 200 વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પર વિદેશ મોકલવામાં આવશે.
- વક્ફ સુધારા બિલ સ્થગિત કરવામાં આવશે.
-  પંચાયત પ્રતિનિધિઓ અને ગ્રામ કચારી પ્રતિનિધિઓના માનદ વેતન ભથ્થાને બમણું કરવામાં આવશે. તેમનો રૂ. 50 લાખનો વીમો લેવામાં    આવશે.
-  કરુણાપૂર્ણ નિમણૂક માટે 58 વર્ષની વય મર્યાદા નાબૂદ કરવામાં આવશે.
- વાળિયા, કુંભાર, સુથાર, મોચી, માળી વગેરે જાતિઓના સ્વરોજગાર, આર્થિક ઉત્થાન અને પ્રગતિ માટે ૫ વર્ષ માટે ૫ લાખ રૂપિયાની એકંદર વ્યાજમુક્ત રકમ પૂરી પાડવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સવારે ખાલી પેટ એક ચમચી ઘી ખાવાથી શું થાય છે? સેલિબ્રિટી લાઈફસ્ટાઈલનો તે એક મહત્વપૂર્ણ ભાગ કેમ છે?

ગાંધી નિર્વાણ દિન - કેવો વીત્યો હતો મહાત્મા ગાંધીનો એ અંતિમ દિવસ 30 જાન્યુ.?

20+ Gujarati Suvichar - ગુજરાતી સુવિચાર

વધેલી રોટલીમાંથી એક એવો ક્રન્ચી નાસ્તો બનાવો જે બાળકો વારંવાર ખાશે

ફ્રિજમાં શાકભાજીને પ્લાસ્ટિક બેગમાં મુકવાથી શુ થાય છે ? જાણો આરોગ્ય પર કેવો પડે છે પ્રભાવ ?

વધુ જુઓ..

નવીનતમ

રાજામૌલીની 'વારાણસી'ની રિલીઝ ડેટ થઈ જાહેર, મહેશ બાબુ-પ્રિયંકા ચોપરા આ દિવસે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે

ગુજરાતી જોક્સ - કેટલો સમય થયો

ગૌરવ ખન્ના અને આંકાક્ષા ચલોમાંનો સબંધ તૂટ્યો, 10 વર્ષના લગ્નજીવનનો અંત ? આંકાક્ષાની પોસ્ટ જોઈને ફેંસ થયા નિરાશ

jokes ગુજરાતી જોક્સ - ગર્લફ્રેન્ડ ઘરે એકલી હતી

Arijit Singh retirement: અરિજીત સિંહે કેમ લીધું અચાનક રિટાયરમેન્ટ ? કારણ આવ્યું સામે

આગળનો લેખ
Show comments