Webdunia - Bharat's app for daily news and videos

Install App

પ્યારમાં મિઠાસ માટે અજમાવો આ એસ્ટ્રો ટિપ્સ

Webdunia
રવિવાર, 25 નવેમ્બર 2018 (16:02 IST)
આજના યુગમાં માણસ વ્યસ્ત છે આથી એ ઈચ્છે છે કે ઘરનો વાતાવરણ હંસી અને ખુશીથી ભરેલો રહે . પરિવારના બધા લોકોના ચેહરા પર મુસ્કાન હોય બધા એક બીજાનો સમ્માન કરે અને કલેશનો નામનિશાન ના હોય . આવો જાણીએ નાના ઉપાય જે ઘરની શાંતિ અને પ્યારમાં વૃદ્ધિ માટે જરૂરી છે. 
 
ઘરમાં વાતાવરણને શાંતિમય બનાવવા માટે એક કપ દૂધમાં મીઠા મિક્સ કરી વટના ઝાડની મૂળમાં પ્રતિદિન અર્પિત કરો અને તે સ્થાનની ભીની માટી લઈને માથા કે નાભિ પર લગાવી લો. આ ક્રિયા સોમવારથી શરૂ કરો અને 43 દિવસ સુધી દરરોજ કરતા રહો લાભ થશે. 
 
સૂર્યાસ્ત પછી મંગળવારે ગરીબોને સૂજીનો હલવો ખાવા દો. 
 
શુભ મૂહૂર્તમાં ચાંદીની વીંટીમાં શ્રીયંત્ર ધારણ કરો. પુરૂષના ડાબા હાથની તર્જનીમાં મહિલાઓ જમણા હાથની તર્જનીમાં દરરોજ સવારે તેના દર્શન કરે જરૂર લાભ મળશે. 

 
વેબદુનિયા ગુજરાતીનુ એંડ્રોયડ મોબાઈલ એપ ડાઉનલોડ કરવા માટે ક્લિક કરો. સમાચાર વાંચવા અને તમારા અભિપ્રાય જણાવવા  અમારા ફેસબુક પેજ  અને ટ્વિટર પર પણ ફોલો કરી શકો છો.
 

સંબંધિત સમાચાર

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો

Viral News - દાહોદમાં વિદ્યાર્થીનીને ગણિતમાં 200માંથી 212 માર્ક્સ આવ્યા, તસ્વીરો વાયરલ

અમદાવાદ અને વડોદરામાં ગંભીર બીમારીથી પીડિત દર્દીઓએ મતદાન કર્યું, જુઓ કેવી રીતે મત આપ્યો

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments