Webdunia - Bharat's app for daily news and videos

Install App

હસ્તરેખા - હજારમાંથી એક વ્યક્તિના હાથ પર બને છે આ નિશાન, હોય છે ખૂબ શુભ

Webdunia
ગુરુવાર, 30 ઑગસ્ટ 2018 (12:34 IST)
હસ્તરેખા જ્યોતિષમાં લોકોના હાથની રેખાઓ અને નિશાન જોઈને તેમના ભવિષ્ય વિશે અનેક વાતોની જાણ થઈ શકે છે.  હથેળી પર અનેક નિશાન હોય છે. આ નિશાનોમાંથી એક નિશાન હોય છે જે હજારો લોકોમાંથી એક વ્યક્તિના હાથમાં બનેલુ હોય છે.  આ નિશાન હોય છે ત્રિશુળ.  તો આવો  જાણીએ હથેળી પર  કયા કયા સ્થાન પર ત્રિશુળના નિશાન હોય છે અને તેનો મતલબ શુ હોય છે. 
 
- જો હ્રદય રેખાના માથા પર ગુરૂ પર્વતના નિકટ ત્રિશુલનુ નિશાન હોય તો આવો વ્યક્તિ પ્રભાવશાળી હોય છે. 
 
- સૂર્ય રેખા પર ત્રિશુળનુ નિશન હોય તો ઉચ્ચ પદ અને સરકારી ક્ષેત્રની પ્રાપ્તિ થાય છે. ત્રિશુલના ચિન્હ સાથે અન્ય રેખાઓ હોવા પર પરિણામ વિપરિત થશે. 
 
- જો આ નિશાન ભાગ્ય રેખા પર હોય તો તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેને બધા સુખોની પ્રાપ્તિ થાય છે. 
 
- બીજી બાજુ જેના હાથની દસ આંગળીઓમાં ભગવાન વિષ્ણુના પ્રતીક ચક્રનુ ચિન્હ હોય એ ચક્રવર્તી હોય છે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments