Festival Posters

હસ્તરેખા - હજારમાંથી એક વ્યક્તિના હાથ પર બને છે આ નિશાન, હોય છે ખૂબ શુભ

Webdunia
ગુરુવાર, 30 ઑગસ્ટ 2018 (12:34 IST)
હસ્તરેખા જ્યોતિષમાં લોકોના હાથની રેખાઓ અને નિશાન જોઈને તેમના ભવિષ્ય વિશે અનેક વાતોની જાણ થઈ શકે છે.  હથેળી પર અનેક નિશાન હોય છે. આ નિશાનોમાંથી એક નિશાન હોય છે જે હજારો લોકોમાંથી એક વ્યક્તિના હાથમાં બનેલુ હોય છે.  આ નિશાન હોય છે ત્રિશુળ.  તો આવો  જાણીએ હથેળી પર  કયા કયા સ્થાન પર ત્રિશુળના નિશાન હોય છે અને તેનો મતલબ શુ હોય છે. 
 
- જો હ્રદય રેખાના માથા પર ગુરૂ પર્વતના નિકટ ત્રિશુલનુ નિશાન હોય તો આવો વ્યક્તિ પ્રભાવશાળી હોય છે. 
 
- સૂર્ય રેખા પર ત્રિશુળનુ નિશન હોય તો ઉચ્ચ પદ અને સરકારી ક્ષેત્રની પ્રાપ્તિ થાય છે. ત્રિશુલના ચિન્હ સાથે અન્ય રેખાઓ હોવા પર પરિણામ વિપરિત થશે. 
 
- જો આ નિશાન ભાગ્ય રેખા પર હોય તો તે વ્યક્તિ ખૂબ જ ભાગ્યશાળી હોય છે અને તેને બધા સુખોની પ્રાપ્તિ થાય છે. 
 
- બીજી બાજુ જેના હાથની દસ આંગળીઓમાં ભગવાન વિષ્ણુના પ્રતીક ચક્રનુ ચિન્હ હોય એ ચક્રવર્તી હોય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

રવિન્દ્ર જાડેજાની પત્ની રિબાવાએ ભારતીય ખેલાડીઓ પર ગંભીર આરોપો લગાવતા આપ્યું ચોંકાવનારું નિવેદન

UP Crime - રાયબરેલી, યુપીમાં એન્કાઉન્ટર: 4 ધરપકડ

દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ગાઢ ધુમ્મસનું એલર્ટ, પહાડી રાજ્યોમાં વરસાદ/બરફ પડવાની શક્યતા, મધ્ય ભારતમાં ઠંડીનું મોજું ચાલુ રહેશે

Video સ્ટંટ દરમિયાન પેરાશૂટ વિમાનમાં ફસાઈ ગયું, સ્કાયડાઇવર હવામાં લટકતો રહ્યો

IND vs SA: ટીમ ઈંડિયાની હારનો સૌથી મોટો વિલન છે આ ખેલાડી, સતત ફ્લોપ છતા પણ ટીમમા સ્થાન પાક્કુ

આગળનો લેખ
Show comments