Webdunia - Bharat's app for daily news and videos

Install App

હથેળી પર આવી રેખા હોવાથી મળે છે ભાગ્યનો ભરપૂર સાથ, ક્યારે નહી હોય પૈસાની કમી

Webdunia
શુક્રવાર, 20 મે 2022 (00:43 IST)
જ્યોતિષમાં કોઈ માણસની કુંડળી જોઈ તે માણસના સુખ અને દુખના દિવસોની ભવિષ્યવાણી કરાય છે. તે સિવાય જ્યોતિષમાં એક બીજી વિદ્યા છે. જેનાથી માણસના સ્વભાવ અને ભવિષ્યના વિશે ઘણુ કઈક જણાવીએ છે. તેને હસ્તરેખા જ્યોતિષ કહેવાય છે. હસ્તરેખા જ્યોતિષના માધ્યમથી હથેળી પર બનેલી રેખાઓ અને આકૃતિઓથી માણસના ભાગ્યશાળી હોવાના વિશે ખબર પડે છે. 
 
જે લોકોની ભાગ્યરેખા મણિબંધથી શરૂ થઈને શનિ પર્વત સુધી જાય તો તે માણસ ખૂબ ભાગ્યશાળી હોય છે. તેમના જીવનમાં કામની કમી ક્યારે નહી હોય. ખૂબ પૈસા કમાવે છે. 
 
જે લોકોની હથેળી ભારે અને પહોળી હોય છે સાથે આંગળીઓ કોમળ અને નરમ હોય છે તે માણસ ખૂબ ધનવાન હોય છે. એવા લોકોને ધનની કમી નહી હોય. 
 
જે લોકોના હાથમાં સૂર્ય પર્વ ઉભરેલું હોય છે અને સૂર્ય પર્વતથી કોઈ રેખા નિકળતા ગુરૂ પર્વત પર જઈને મળતી હોય એવા લોકો સરકારી અધિકારી બને છે અને ખૂબ સમ્પતિ બનાવે છે. 
 
હથેળી પર ત્રિભુજની આકૃતિ બનતા પર માણસ ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે.
જો અંગૂઠા પર ચક્રનો નિશાન હોય તો તે માણસ ખૂબ ભાગ્યશાળી કહેલાવે છે. તેને સફળતા મોટું જીવન મળે છે અને તેમના ક્ષેત્રનો મહારથી ગણાય છે. 

સંબંધિત સમાચાર

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટેન્કર પાછળ કાર ઘૂસી જતા 10 લોકોના મોત

પાટીદાર સમાજની દીકરીઓ પર ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની સામે હાઈકોર્ટમાં પીટિશન દાખલ

ગુજરાતમાંથી 32 દિવસમાં રૂ.96 કરોડની પ્રતિબંધિત ચીજવસ્તુઓ ઝડપાઇ

સુરતમાં 222 તોલા સોનાની શાહીથી લખાયેલી 530 પાનાંની રામાયણ બેંકના લોકરમાં રાખે છે

મુંબઈમાં સલમાન ખાનના ઘર પાસે ફાયરિંગ કરનાર શૂટર્સ માતાના મઢથી ઝડપાયા, જાણો પોલીસે કેવી રીતે હાથ પાર પાડ્યુ ઓપરેશન

12 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર માતાના આશિર્વાદ રહેશે, અચાનક મળશે ખુશીના સમાચાર

11 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે

10 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને પૈસા સંબંધિત કોઈપણ સમસ્યાનો ઉકેલ આજે ખૂબ જ સરળતાથી મળી જશે

9 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર માં દુર્ગાનો રહેશે આશિર્વાદ

8 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને શિવજીની કૃપાથી અચાનક લાભ મળવાની શક્યતા

આગળનો લેખ
Show comments