Webdunia - Bharat's app for daily news and videos

Install App

સોમવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

Webdunia
સોમવાર, 26 માર્ચ 2018 (09:42 IST)
જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની  તમારા જીવન પર કેવી 
અસર પડે છે. જાણો સોમવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાત 
1. સોમવારે જન્મેલા લોકોના સ્વભાવ બહારથી સરલ હોય છે. 
2. આ દિવસે જન્મેલા લોકો અત્યંત ખુશમિજાજ હોય છે. 
3. તમે લોકો મીઠું બોલનાર અને આ લોકોને દરેક પરિસ્થિતિમાં પોતાને ઢાળવાની ક્ષમતા હોય છે. 
4. તમે લોકો અત્યંત બુદ્દિમાન અને કલાત્મક હોય છે. સાથે જ ખૂબ સાહસી પણ હોય છે. 
5. સોમવારે જન્મેલા લોકોના મનના વિચાર વાર-વાર પરિવર્તિત હોય છે. 
6. તમારો લકી નંબર 2 હોય છે. 
7. તે લોકો બહુ લવિંગ તો હોય છે પણ કંજૂસ પણ હોય છે. 
8. તે લોકોની યાદશક્તિ બહુ ગજબની હોય છે. 
9. આ લોકોને હાઈ પ્રોફાઈલ અને બધી સુવિધા મળે છે. 
10.આ દિવસે જન્મેલા લોકો અત્યંત મેહનતી હોય છે. 
11 . આ દિવસે જન્મેલા લોકો અત્યંત કોમળ અને નબળા દિલના હોય છે. 
12. તે લોકો પૈસાદાર હોય છે 
 
ઉપાય - શંકર ભગવાનને દૂધ ચઢાવો 
 
કાલે એટલે કે મંગળવારે અમે તમને જણાવીશ એ લોકો વિશે જેમનો જન્મ મંગળાવારે થયું છે 
 

સંબંધિત સમાચાર

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

Dust Storm: દિલ્હી- NCR મા આંધી-તોફાનથી તબાહી જેવુ દ્રશ્ય, અનેક સ્થાન પર ઉખડ્યા ઝાડ, ઈમારતોને પણ નુકશાન, બે ના મોત

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

આગળનો લેખ
Show comments