rashifal-2026

જન્મ તારીખથી જાણો તમારું પાર્ટનર કેટલો કરે છે તમારાથી પ્રેમ

Webdunia
સોમવાર, 12 નવેમ્બર 2018 (19:01 IST)
જો તમે કોઈના પ્રેમમાં છો કે કોઈનો પ્રેમ મેળવા ઈચ્છો છો તો જન્મતિથિથી જાણો પાર્ટનર કેટલો કરે છે. તેનાથી પ્રેમ પ્રેમ કરવું કે કોઈને પ્રેમ મેળવા માણસના ગ્રહ ચક્ર પ નિર્ભર કરે છે.અને આ ગ્રહ કોઈના જ્ન્મ તિથિ પર નિર્ભર કરે છે. 
1 થી 10 તારીખ સુધી જન્મેલા લોકોને તેમના લવ લાઈફમાં થોડા ડરેલા રહે છે. પણ આ દિલના સાચા અને તેમના પાર્ટનર સાથે વફાદાર હોય છે. એવા લોકો 
 
જ્યારે એકવાર કોઈથી પ્રેમ કરે છે. તો જન્મો જન્મ સુધી કરે છે અને આ તારીખમાં જન્મેલા લોકો પ્રેમ માટે ભગવાનના ભક્ત બની જાય છે. 
 
11 તારીખથી 22 તારીખ સુધી જન્મેલા લોકો ખૂબ રોમાંટિક હોય છે અને પ્રેમ માટે કોઈ પણ હદ સુધી જાય છે. તેમના પ્રેમ દીવાનાની જેમ જ જોય છે અને આ લોકો તેમના પાર્ટનરને બહુ પ્રેમ કરે છે. 
 
23 તારીખથી 31 તારીખ સુધી જન્મેલા લોકો દિલના સાચા હોય છે અને પ્રેમ બાબતમાં તેમના પાર્ટનર માટે પૂરો ખુલ્લા નહી હોય, આ લોકો તેમના દિલની વાત દિલમાં જ દબાવી રાખે છે. પણ પ્રેમ માટે જીવનમાં બહુ મહત્વ રાખે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

હિમાચલ પ્રદેશમાં એક કોલેજ વિદ્યાર્થીનું જાતીય શોષણ બાદ વેદનામાં મૃત્યુ

Indore water contamination- દૂષિત પાણી કેસમાં સીએમ મોહન યાદવે મોટી કાર્યવાહી કરી, જેમાં એડિશનલ કમિશનરનો પણ સમાવેશ થાય છે

Cigarettes Prices Hike - સિગારેટ પીનારાઓને આંચકો, 1 ફેબ્રુઆરીથી ભાવ વધશે

Yuvraj Singh-Shubman Gill: વિશ્વકપ ટીમમાંથી ડ્રોપ થયા ગિલ તો ભડક્યા યુવરાજના પિતા યોગરાજ

કંગાલ પાકિસ્તાનને મળી ગયો તેલ અને ગેસનો મોટો ખજાનો ! શહબાજ શરીફ થઈ રહ્યા છે ગદગદ, શુ માલામાલ થશે પડોશી ?

આગળનો લેખ
Show comments