Biodata Maker

એવી મહિલાઓ હોય છે બહુ જ ભાગ્યશાળી

Webdunia
ગુરુવાર, 5 એપ્રિલ 2018 (08:14 IST)
સમુદ્રશાસ્ત્રમાં લોકોની આંખ, કાન, હોંઠ વગેરે જોઈને બહુ કઈક ખબર લગાવી શકાય છે. સમુદ્રશાસ્ત્રમાં લોકોના શરીર પર રહે૱અ નિશાનનો પણ જુદો જ મહ્ત્વ છે. કેટલાક નિશાનને શુભ ગણાય છે તો કેટલાક નિશાનને અશુભ માને છે. સમુદ્રશાસ્ત્ર વિશે આ નિશાન વિશે વિસ્તારથી જણાવ્યું છે. સમુદ્રશાસ્ત્રમાં પુરૂષો અને મહિલાઓના શરીરમાં રહેલ નિશાનના વિશે જણાવ્યું છે. 
 
1. સમુદ્રશાસ્ત્ર મુજબ જે મહિલાઓના હાથ લાંબા હોય છે તેને ભાગ્યશાળી ગણાય છે. એવી મહિલાઓ સૌભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. જે ઘરમાં પણ રહે છે ત્યાં ખુશહાળી રહે છે. 
 
2. ત્યાં જે મહિલાઓના લાંબા અને નરમ પગ હોય છે એ માતા લક્ષ્મીના સમાન શુભ ગણાય છે. એવી મહિલાઓ ઘરમાં લક્ષ્મીની રીતે હોય છે. 

3. ત્યાં જ જે મહિલાઓનો માથું મોટું હોય છે તેને પણ ભાગ્યશાળી ગણાયું છે.  જે મહિલાઓના કાન લાંબા હોય છે તેને પણ ભાગ્યશાળી અને સૌભાગ્યશાળી ગણાયું છે. 
4. સમુદ્રશાસ્ત્રમાં કહ્યું છે કે જો મહિલાના માથા પર તલ હોય છે તો તેને ખોબ ભાગ્યશાળે ગણાયું છે. 
 
5. જે મહિલાની નાભિ વધારે ઉંડી હોય છે એવી મહિલા તેમના પરિવાર માટે લકી સિદ્ધ હોય છે. આ મહિલાઓની પાસે પૈસાની કોઈ ઉણપ નહી હોય્ એ જ્યાં પણ 
 
રહે છે હમેશા ખુશ રહે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Republic Day 2026: પ્રજાસત્તાક દિવસે VVIP સંસ્કૃતિનો અંત આવશે, નદીઓના નામ પર રાખવામાં આવેલા બેસવાના સ્થળોના નામ બદલશે

BMC ચૂંટણીમાં ભાજપની જીતથી ખુશ અમૃતા ફડણવીસે તેમના પતિ દેવેન્દ્ર ફડણવીસને મહારાષ્ટ્રના "વિકાસ પુરુષ" ગણાવ્યા.

100 ગ્રામ ઘી બાબતે સાસુ અને વહુ વચ્ચે થયેલા ઝઘડા બાદ પુત્રવધૂએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી

'ઘરમાં તેલ પડ્યું છે "જા મરી જા" કહીને બચાવવાના બદલે પતિ બનાવતો રહ્યો વીડિયો

Ahmedabad Mahakaleshwar Temple: ઉજ્જૈનની જેમ અમદાવાદના મહાકાલ મંદિરમાં પણ દરરોજ ભસ્મ આરતી અને શ્રૃંગાર થાય છે

આગળનો લેખ
Show comments