Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાશીમાં ગંગાનું પાણી લીલું કેમ થઈ ગયું છે?

Webdunia
સોમવાર, 7 જૂન 2021 (13:31 IST)
ઉત્તર પ્રદેશના વારાણસીમાં કેટલીક જગ્યાએ ગંગાનું પાણી લીલું થઈ ગયું છે.
 
વિશ્વનાથ કૉરિડોર માટેનું પ્લૅટફૉર્મ બનાવવાથી ગંગાનું પાણી લીલું થઈ ગયું છે.
 
સ્થાનિકોનું કહેવું છે કે ગંગાનદીમાં આવું તેમણે જીવનમાં ક્યારેય જોયું નથી. તેમને ડર છે કે ગંગા ક્યાંક નાળું ના બની રહે.
 
અહીં મણિકર્ણિકા ઘાટની બાજુમાં આવેલા વિશ્વનાથ કૉરિડોરનું પ્લૅટફૉર્મ ગંગાની અંદર બનાવાયું છે.

સંબંધિત સમાચાર

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments