Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jagannath Rathyatra 2022 - વડોદરામાં નીકળનારી રથયાત્રાને લઈને 1500થી વધુ પોલીસ જવાનોનુ પેટ્રોલિંગ

Webdunia
ગુરુવાર, 30 જૂન 2022 (13:15 IST)
વડોદરા શહેરમાં નીકળનારી રથયાત્રાને લઈ વડોદરા શહેર પોલીસ તરફથી રથયાત્રા રૂટ તેમજ સંવેદનશીલ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. સાથે વિવિધ એરિયા ડોમીનેશન કરવામાં આવેલ છે. પોલીસ દ્વારા તમામ માર્ગ પર કોમ્બીંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું. 
 
ઇસ્કોનના ઉપક્રમે 40  વર્ષની પરંપરા મુજબ આગામી તા.1 લીએ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી શહેર પોલીસ કમિશનરે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે મીટિંગ કરી બંદોબસ્તની સ્કીમ તૈયાર કરી છે.  પોલીસ કમિશનરે કહ્યું હતું કે,રથયાત્રા નિમિત્તે 1500થી વધુ પોલીસ જવાનો અને શી ટીમની મહિલા પોલીસનો કાફલો રૃટ પર તૈનાત રહેશે.જ્યારે,એસઆરપીની બે કંપની અને સીઆઇએસએફની એક કંપની પણ સુરક્ષા જાળવશે.ડીસીપી કક્ષાના 6, ડીવાયએસપી કક્ષાના  10 અધિકારીઓ પણ જુદાજુદા સેક્ટર મુજબ ફરજ બજાવશે.
 
આ ઉપરાંત બોમ્બ સ્કવોડની ટીમો સતત રૂટ પર ચેકિંગ કરશે.જ્યારે,ડીસીબી, પીસીબી,એસઓજી, બોડી વોર્ન કેમેરાથી સજ્જ પોલીસ જવાનો,ઘોડેશ્વાર અને ક્વિક રિસ્પોન્સ ટીમ પણ હાજર રહેશે.

સંબંધિત સમાચાર

Happy Anniversary Wishes In Gujarati : મેરેજ એનિવર્સરી/લગ્નની વર્ષગાંઠ નિમિત્તે તમારા સગા સંબંધી કે મિત્રોને પાઠવો શુભેચ્છા સંદેશ

ઉનાડામા બાળકોને પીવડાવો આ ચાર પ્રકારાના ડ્રિંક્સ

Akshaya Tritiya Prasad: પ્રસાદમાં ઝટપટ તૈયાર કરો દાણાદાર મોહનથાળ

સિંધી કોકી બનાવવાની રેસીપી Sindhi koki recipe

ખોરાક બની રહ્યો છે બિમારીઓનું મોટું કારણ, જાણો તમારીથાળીમાં એક દિવસમાં કેટલી રોટલી, શાકભાજી અને ફળ હોવા જોઈએ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

આગળનો લેખ
Show comments