Webdunia - Bharat's app for daily news and videos

Install App

Photos and Video- રામનગરી ફૂલો અને રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠી, જુઓ મંદિરના સુંદર ચિત્રો

Webdunia
રવિવાર, 21 જાન્યુઆરી 2024 (17:28 IST)
-  મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી 
-  રંગબેરંગી ફૂલોની સુગંધથી ભરાઈ
-  પ્રતિમાનું વજન 200 કિલો છે
 
Ayodhya ram mandir Pran pratishtha- અયોધ્યામાં 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા સમગ્ર અયોધ્યા રોશનીથી ઝળહળી ઉઠી છે. રામનગરી અને ખાસ કરીને રામ મંદિરને દુલ્હનની જેમ ફૂલોથી શણગારવામાં આવ્યું છે. આ સમયે સમગ્ર મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે. નવી તસવીરોમાં જોઈ શકાય છે કે મંદિર રાતના સમયે પોતાની આગવી મોહકતા ફેલાવી રહ્યું છે. મંદિરના કોરિડોર અને મુખ્ય પ્રાંગણ રંગબેરંગી ફૂલોની સુગંધથી ભરાઈ જાય છે.

<

#Ayodhya
Ayodhya is decorated like a bride #AyodhyaSriRamTemple #AyodhaRamMandir pic.twitter.com/TZk8imBB96

— PRAKASH SATTAWAN ( मीणा ) (@PRAKASHSATTAWA4) January 16, 2024 >

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ભારતીય હોકી ટીમે ઇતિહાસ રચ્યો, 5મી વખત એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો જીત્યો ખિતાબ, ચીનને હરાવ્યું

Jammu Kashmir Election 2024 - આજે જમ્મુ-કાશ્મીરની 24 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન, ભાજપ, કોંગ્રેસ-NC અને PDPના ઉમેદવારો વચ્ચે જોરદાર ટક્કર

સિરિયલ બ્લાસ્ટથી હચમચી લેબનોનની રાજધાની બેરૂત, પેજર્સમાં થયેલા વિસ્ફોટોને કારણે 8ના મોત; 3000 થી વધુ ઘાયલ

Indian Navy Bharti- B.Tech પાસ માટે નેવીમાં ઓફિસર બનવાની તક

Traffic Advisory - અનંત ચતુર્દશી પર અમદાવાદમાં અનેક મુખ્ય રસ્તાઓ બંધ રહેશે

આગળનો લેખ
Show comments