Webdunia - Bharat's app for daily news and videos

Install App

અભિષેક પહેલા મંદિરના ગર્ભગૃહમાં લાવવામાં આવી રામલલાની મૂર્તિ, જાણો ક્યારે થશે સ્થાપના?

Webdunia
ગુરુવાર, 18 જાન્યુઆરી 2024 (08:03 IST)
-  ગર્ભગૃહમાં મૂર્તિની સ્થાપના થવાની સંભાવના
- મૂર્તિને એક ટ્રકમાં મંદિર લાવવામાં આવી
 
Ram mandir Pran pratishtha- રામલાલાની મૂર્તિ બુધવારે રાત્રે રામ મંદિરના ગર્ભગૃહમાં લાવવામાં આવી હતી. શ્રી રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ આ માહિતી આપી. મૂર્તિને અંદર લાવતા પહેલા, ગર્ભગૃહમાં વિશેષ પૂજા કરવામાં આવી હતી. નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે ગુરુવારે ગર્ભગૃહમાં મૂર્તિની સ્થાપના થવાની સંભાવના છે. તમને જણાવી દઈએ કે મૂર્તિને એક ટ્રકમાં મંદિર લાવવામાં આવી હતી.

બુધવારે કલશ પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. રામ મંદિર ટ્રસ્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર 21 જાન્યુઆરી સુધી ધાર્મિક વિધિઓ ચાલુ રહેશે અને પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે રામલલાની મૂર્તિની 'પ્રાણ પ્રતિષ્ઠા' માટે જરૂરી દરેક વિધિ કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

દિલ્હી શાહદરામાં ફૂટપાથ પર સૂઈ રહેલા 3 મજૂરોને કારે કચડી નાખ્યા, એકનું મોત

આગળનો લેખ
Show comments