rashifal-2026

અયોધ્યા પર નિર્ણય ગમે તે ક્ષણે - પોલીસ ઓફિસરોની રજા રદ્દ, દરેક જીલ્લામાં બનશે અસ્થાયી જેલ

Webdunia
શુક્રવાર, 8 નવેમ્બર 2019 (13:20 IST)
અયોધ્યાના રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદમાં નિર્ણયનો સમય નિકટ આવી ગયો છે. સુપ્રીમ કોર્ટમાં તેના પર સુનાવણી પુરી થયા પછી નિર્ણય સુરક્ષિત રાખ્યા પછી આશા છે કે 13 થી 15 નવેમ્બર વચ્ચે ક્યારેય પણ નિર્ણય આવી શકે છે. તેથી નિર્ણયના કાઉંટડાઉન સાથે જ પ્રદેશમાં એલર્ટ વધારી દેવામાં આવ્યુ છે.   પ્રદેશમાં 15 ડિસેમ્બર સુધી પોલીસના બધા મોટા અધિકારીઓની રજા રદ્દ કરવામાં આવી છે. સાથે જ બધા જીલ્લામાં અસ્થાયી જેલ બનાવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. 
 
દરેક જીલ્લામાં એક કંટ્રોલ રૂમ સંચાલિત કરવાનો આદેશ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

એલ્યુમિનીયમ ફોયલમાં ગરમાગરમ રોટલી, સુરક્ષિત કે ઝેરી, જાણો શું કહે છે એક્સપર્ટ

Peanut Chikki Easy Recipe- ચીક્કી બનાવવાની સરળ ટિપ્સ

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

Prem Chopra-અભિનેતા પ્રેમ ચોપરા જીવલેણ બીમારીથી પીડાય છે. હૃદયની સર્જરી સફળ રહી

"ધુરંધર"માં રહેમાન ડાકુ બનીને છવાય ગયા અક્ષય ખન્ના, આટલા કરોડની છે તેમની નેટવર્થ, કાર કલેક્શનમાં સામેલ છે આ લકઝરી ગાડીઓ

ગુજરાતી જોક્સ - મારી ચિંતા કરે

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ધર્મેન્દ્રના 90 મા જન્મદિવસ પર ઈમોશનલ થઈ ઈશા દેઓલ, નિધન પછી પહેલીવાર પિતાને લખ્યુ - તમારી યાદ..

આગળનો લેખ
Show comments