Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિન્દૂ વિરોધી નિર્ણય નહી માનીએ - આદિત્યનાથ

Webdunia
N.D
ઉત્તરાધિકારી ગોરક્ષપીઠ અને ગોરખપુરના સાંસદ મહંત આદિત્યનાથે કહ્યુ કે તેઓ ન્યાયના નિર્ણયનુ સન્માન તો કરે છે પણ જો અયોધ્યા બાબતે ઈલાહાબાદ હાઈકોર્ટની લખનૌ ખંડપીઠે હિન્દૂ વિરોધી, રાષ્ટ્રવિરોધી નિર્ણય સંભળાવ્યો તો તે માન્ય નહી રહે.

યોગીએ કહ્ય કે રામ જન્મભૂમિના માલિકી સાથે જોડાયેલ પ્રશ્નવાળો કેસ મૂર્ખામી ભરેલો છે. તેમણે કહ્યુ કે રામનો જન્મ અયોધ્યામાં થયો, તેના માટે કોઈ પુરાવાની જરૂર નથી, અયોધ્યામાં બાબર કે મીરબાકીનો જન્મ થયો નહોતો. જો મુસ્લિમ પક્ષે હેરાફેરી કરી રાજસ્વ રેકોર્ડ રજૂ કર્યો તો તેમા કોઈ દમ નથી. યોગીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યુ કે મુસ્લિમોએ અયોધ્યાનો નિર્ણય માન્યો છે જ ક્યારે.

તેમને કહ્યુ કે વિભાજન અને હિન્દુત્વ સાથે જોડાયેલ ત્રણેય સ્થાન અયોધ્યા, કાશી અને મથુરા હિન્દુઓને સોંપી દેવા જોઈએ. તેમણે કહ્યુ કે જો શાહબાનો બાબત પર કાયદો બદલી શકાતો હોય તો રામ મંદિર માટે પણ સંસદમાં કાયદો બનવો જોઈએ.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments