Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમને રામ જન્મભૂમિ જોઈએ - વિનય કટિયાર

Webdunia
મંગળવાર, 28 સપ્ટેમ્બર 2010 (16:32 IST)
N.D
બજરંગ દળના પ્રમુખ વિનય કટિયારે મંગળવારે સુપ્રીમ કોર્ટ દ્વારા રમેશ ચંદ્ર ત્રિપાથીની અપીલને રદ્દ કરતા ઈલાહાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચને નિર્ણય સંભળાવવાનો અધિકાર આપવા પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યુ કે હું ન્યાયિક નિર્ણયનુ પૂર્ણ સન્માન કરુ છુ. આ નિર્ણય સારો છે કે ખરાબ , તેનો પ્રશ્ન જ ઉભો થતો નથી. અમને રામની જન્મભૂમિ જોઈએ છે અને તે અમને મળવી જોઈએ.

કટિયારે એ પણ કહ્યુ કે પહેલા લખનૌ બેંચ 24 સપ્ટેમ્બરના રોજ નિર્ણય સંભળાવવાની હતી, પરંતુ તેને આગામી 4 દિવસો માટે ટાળી દેવામાં આવ્યો હતો. હવે તેની શોધ થવી જોઈએ, કે આ ટાલમટોલની પાછળ કંઈ તાકતો કામ કરી રહી હતી ?

કટિયારે કહ્યુ કે અમે રામજન્મ ભૂમિ પર મંદિર બનાવવાની ભાવના આજે પણ અમારા દિલોમાં રાખીએ છીએ. જેને માટે સંસદમાં બિલ લાવવુ જોઈએ. તેમણે કહ્યુ કે હવે અમે એ જોવાનુ છે કે હાઈકોર્ટ આવનારા દિવસોમાં શુ નિર્ણય સંભળાવે છે.

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

Show comments