Webdunia - Bharat's app for daily news and videos

Install App

જો અટલ બિહારી વાજપેયીની આ 8 વાત પર અમલ કરીએ છાત્ર તો સારું થશે ભવિષ્ય

Webdunia
શુક્રવાર, 16 ઑગસ્ટ 2019 (10:50 IST)
દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને ભારત રત્નની સાથે પદ્મ વિભૂષણ, ડોક્ટર ઑફ લેટર, લોકમાન્ય તિલક પુરસ્કાર, ઉત્કૃષ્ટીય સંસદીય પુરસ્કાર, બાંગલાદેશ લિબરેશન વાર સમ્માન,  ભારત રત્ન, ગોવિંદ વલ્લભ પંત પુરસ્કારથી સમ્માનિત કરાયું છે. તેના જીવન લોકોને પ્રેરણા આપે છે. 
અટલ બિહારી વાજપેયીના જીવનના એવી ઘણા પહલૂ જેના માધ્યમથી યુવાઓને ખૂબ સીખવા મળશે. 
અમે તમને એવા અટલ બિહારી વાજપેયીના જીવનની એવી રોચક વાત જણાવી રહ્યા છે. 
 
1. શિક્ષા આજે વ્યાપાર બની ગઈ છે એવી સ્થિતિમાં તેમાં પ્રાણવત્તા ક્યાં રહેશે? ઉપનિષદ કે બીજા પ્રાચીન ગ્રંથની તરફ અમારો ધ્યાન જ નહી જાય છે. આજે જથ્થામાં વિદ્યાર્થિઓ આવે છે. 
(ઉપનિષદ અને પ્રાચીન ગ્રંથને પણ મહત્વ આપવું જોઈએ. આ અમારી શિક્ષાનો ભાગ છે. છાત્રના ભવિષ્ય માટે આ જરૂરી છે.)
 
2. શિક્ષાના દ્વારા માણસને વ્યકતિત્વનો વિકાસ હોય છે. વયક્તિત્વના ઉત્તમ વિકાસ માટે શિક્ષાનો સ્વરૂપ આદર્શથી યુક્ત હોવું જોઈએ. અમારી માટીમાં આદર્શેની કમી છે. શિક્ષા દ્વારા જ અમે નવયુવામાં રાષ્ટ્રપ્રેમની ભાવના જાગૃત કરી શકીએ છે. ( રાષ્ટ્રપ્રેમની ભાવના હોવી જોઈએ તેનાથી વધારે જરૂરી છે કે તેના કર્તવ્યને 
પ્રત્યે જાગરૂક હોવા જોઈએ.) 

3. મને શિક્ષકોના માન સમ્માન કરવામાં ગર્વની અનૂભૂતિ હોય છે. અધ્યાપકોને શાસન દ્વારા પ્રોત્સાહન મળવું જોઈએ. પ્રાચીનકાળમાં અધ્યાપકનો ખૂબ સમ્માન હતો. આજે અધ્યાપક પિસાઈ રહ્યો છે. (ગુરૂનો સમ્માન સર્વોપરિ હોવું જોઈએ) 
4. કિશોરોને શિક્ષાથી દૂર કરાઈ રહ્યું છે. આરક્ષણના કારણે યોગ્યતા બેકાર થઈ ગઈ છે. છાત્રોના પ્રવેશ વિદ્યાલયમાં નહી થઈ રહ્યો છે. કોઈને શિક્ષાથી વંચિત નહી કરી શકાય. આ મૌલિક અધિકાર છે. 
(શિક્ષાનો અધિકાર સૌથી મહત્વપૂર્ણ અધિકાર છે. અમે જરૂરિયાતને શિક્ષા આપવી જોઈએ) 
 
5. નિરક્ષરતાનો અને નિર્ધનતાનો ખૂબ ગાઢ સંબંધ છે. 
(ગરીબીને શિક્ષાથી દૂર કરી શકાય છે માત્ર થોડા ધૈર્યની જરૂર છે) 
6. વર્તમાન શિક્ષા પદ્દતિની વિકૃતિથી, તેના દૉષથી, કમિઓથી આખુ દેશ પરિચિત છે પણ નવી શિક્ષા નીતિ ક્યાં છે. 
(શિક્ષા માટે નવી નવી યોજનાઓ બનાવો) 

7. શિક્ષાનો માધ્યમ માતૃભાષા  હોવી જોઈએ ઉંચી થી ઉંચી શિક્ષા માતૃભાષાના માધ્યમથી આપવી જોઈએ.  
( કોઈ પણ પદ પર હોય માતૃભાષાને ભૂલવો નહી જોઈએ) 
8. મોટા રીતે શિક્ષા રોજગાર કે ધંધાથી સંકળાયેલી હોવી જોઈએ. એ રાષ્ટીય ચરિત્રન નિર્માણમાં સહાયક હોય અને માણસને સુસંસ્કારિત કરવું. 
(જે શિક્ષાથી અમારો દેશનો ભલા હોય તે શિક્ષા યોગ્ય છે.) 

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments