Webdunia - Bharat's app for daily news and videos

Install App

જ્યોતિષ 2016-ગુપ્ત નવરાત્ર નિમિત્તે મંગળવારથી શનિવાર સુધી કરો કંઈક ખાસ અને મેળવો મનગમતુ ફળ

Webdunia
મંગળવાર, 9 ફેબ્રુઆરી 2016 (12:40 IST)
આજે ગુપ્ત નવરાત્ર અને પંચકનો મહાસંયોગ શરૂ થયો છે. મંગળવારે અને ધનિષ્ઠા નક્ષત્રને કારણે અને 9 તારીખ હોવાથી આજના દિવસનું વિશેષ મહત્વ છે. આવનારા 5 દિવસ અનેક મામલે ખૂબ વિશેષ છે. આ દિવસોમાં કંઈક કામ કરવાથી અતૂટ લક્ષ્મીની પ્રાપ્તિ થઈ શકે છે. તો કેટલાક કામ ન પણ કરવા જોઈએ. 
 
શાસ્ત્રો મુજબ આવનારા પાંચ દિવસ સ્વયં પર ગ્રહોના નકારાત્મક પ્રભાવને કારણે ખરાબ આરોગ્યને સુધારવા માટે સર્વોત્તમ છે. 9 ફેબ્રુઆરી મંગળવારથી લઈને 13 ફેબ્રુઆરી શનિવાર સુધી કરો કંઈક ખાસ અને મેળવો મનગમતુ ફળ. 
 
- સ્વાસ્થ્યમાં સુધાર માટે આજથી સતત 8 દિવસ સુધી હનુમાનજીના મંદિરમાં કૃષ્માંડ(ગ્રીન પેઠા) ચઢાવો. 
- જાદૂ-ટોણાની અસર બેઅસર કરવા માટે લાલ કપડામાં 12 લીંબૂ બાંધીને પોતાના માથા પરથી 12 વાર ઉતારીને જળમાં વહાવી દો. 
- અતૂટ લક્ષ્મી પ્રાપ્તિ માટે 7 ગોમતી ચક્રમાં લક્ષ્મીજી પર રોજ એક ગોમતી ચક્ર ચઢાવીને ગુલાબી કપડામાં બાંધીને ઘરની ઉત્તર પશ્ચિમ  દિશામાં છુપાવીને મુકો. 
- આર્થિક સમસ્યાઓથી મુક્તિ માટે મંગળવારથી લઈને શનિવાર સુધી પાંચ દિવસ માટે રોજ જળમાં એક નારિયળ  વિસર્જીત કરો. 
- પારિવારિક સુખ-શાંતિ માટે ઘરના બધા સભ્ય મંગળવારથી શનિવાર સુધી 5 દિવસ સુધી રોજ એક જાયફળ પોતાના માથા પરથી ઉતારીને કપૂર સાથે સળગાવો. 

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને કરા સાથે વરસાદ જુઓ Video

અમદાવાદના એસજી હાઈવે પર હીટ એન્ડ રનની ઘટનાઃ ઈકો ચાલકે અડફેટે લેતા યુવકનું મોત

રાજકોટમાં સમયસર પગાર નહીં થતાં સિટીબસનાં ડ્રાઇવરો હડતાળ પર ઉતર્યા

અમદાવાદ એરપોર્ટને પણ બોમ્બ ઉડાવી દેવાની મળી ધમકી

ગુજરાતમાં 7 દિવસ ગાજવીજ સાથે વરસાદ પડશે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે

9 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાઈબાબાની કૃપા, મળશે ખુશીના સમાચાર

ઘરનો મુખ્ય દરવાજો ખોલતા દેખાય આ 7 વસ્તુઓ તો ઘરમાં ઉભો થઈ શકે છે વાસ્તુ દોષ

8 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે અચાનક ખુશીના સમાચાર

7 મે નું રાશિફળ - આજે આ જાતકોનો દિવસ ચિંતામાં પસાર થશે, તેથી ગણેશ અથર્વશીર્ષનો પાઠ કરો લાભ થશે

6 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકોને ભોલેનાથનાં દર્શન કરવાથી થશે લાભ

Show comments