Webdunia - Bharat's app for daily news and videos

Install App

180 કરોડની સંપત્તિ દાન કરી, હવે વૃદ્ધાશ્રમમાં !!

Webdunia
બુધવાર, 27 નવેમ્બર 2013 (15:23 IST)
. સૂરતના એક નિ:સંતાન દંપતીએ 180 કરોડ રૂપિયાની જમીન દાન આપીને હવે વૃદ્ધાશ્રમમાં છે. જેથી બચેલુ જીવન સાઘારણ રીતે વિતાવી શકે. તેઓ ઈચ્છે છે કે તેમની અંતિમયાત્રા વૃદ્ધાશ્રમમાંથી નીકળે. અંતિમ સંસ્કારમાં કોઈ સમસ્યા ન આવે એ માટે 50 હજાર રૂપિયા એડવાંસમાં સ્મશાનમાં જમા કરાવી દીધા છે. નરોત્તમભાઈ (97) અને તેમની પત્ની લક્ષ્મીબેન (84) એ જૂનમાં જમીન સ્કૂલ કોમ્પલેક્સ અને ધાર્મિક સંસ્થાઓને દાન કરી દીધી. ત્યારબાદ બંને નવા ઠેકાણા પર છે. તેઓ સૂરતના પોશ વિસ્તાર અડજણના છે.
P.R


ફક્ત ચોથા ધોરણ સુધી જ ભણી શક્યા તેથી ઘરેણા વેચી શાળાને મદદ કરી

તેમના ગામમાં જ્યારે સ્કૂલ બની તો લક્ષ્મીબેને ઘરેણાં વેચીને શાળામાં દાન આપ્યુ. તે પોતે ચોથા ધોરણ સુધી ભણી શકી હતી, તેથી તે ઈચ્છતી હતી કે છોકરીઓને ભણવાની તક મળે. અજે આ શાળામાં 2200 બાળકો ભણે છે. આ દંપતીએ સરિતા સાગર સંકુલ(સ્પોર્ટ્સ કોમ્પલેક્સ), સ્વામીનારાયણ મંદિર, દાલિયા હાઈસ્કૂલ, જહાંગીરપરા સ્મશાન ભૂમિ અને ગાયપગલા મંદિર માટે સેંકડો વીઘા જમીન દાન કરી છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

વધુ જુઓ..

લાઈફસ્ટાઈલ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments