Webdunia - Bharat's app for daily news and videos

Install App

આગમાં બળી ગયો ભિખારીનો ખજાનો !!

Webdunia
ગુરુવાર, 14 જાન્યુઆરી 2016 (14:20 IST)
એક ભિખારી એ સમયે બરબાદ  થઈ ગયો જ્યારે એની ઝૂંપડીમાં આગ લાગી ગઈ અને એમાં ભીખ માંગી-માંગીને કોથળામાં જમા કરેલા  હજારો રૂપિયા બળીને રાખ થઈ ગયા . અબ્દુલ રહેમાનને શક છે કે એના ઘરમાં કોઈએ જાણી જોઈને  આગ લગાવી છે. 
 
કલ્યાણના લહૂજી નગર ઝૂપડપટ્ટીમાં આવેલ  ભિખારીના ઘરમાં આગ લાગ્યા પછી જ્યારે આગ ઓલવવામાં  આવી ત્યારે તેના  નોટોના  ત્રણ-ચાર કોથળા બળી ગયા હતા. કોથળામાં ભરીને રાખેલા દસ-વીસના હજારો  નોટ સળગી ગયા. 
 
સ્થાનીક  લોકોનુ  કહેવું છે કે એમને જાણ નહોતી કે ઝૂંપડીમાં કોથળામાં પૈસા ભરીને મુક્યા  છે. ઘટનાની જાણકારી મળ્યા પછી છોકરો આવ્યો પણ એને પણ આ વાતની જાણકારી નહોતી કે ઘરમાં નોટોથી ભરેલા કોથળા મુક્યા  છે. 
 
અબ્દુલ રહેમાન પહેલે સોફા કવર સીવવાનું  કામ કરતો હતો. લગ્ન પછી બાળકો  જુદા થઈ ગયા અને તેમણે તેમની પત્ની સાથે ભીખ માંગવાનું શરૂ કરી દીધુ. 

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments