Webdunia - Bharat's app for daily news and videos

Install App

અક્ષય તૃતીયાના દિવસે ભગવાનને ચઢાવો સફેદ ગુલાબ

Webdunia
શુક્રવાર, 21 એપ્રિલ 2017 (06:01 IST)
અક્ષય તૃતીયાનો સર્વસિદ્દિ મૂહૂર્તના રૂપમાં ખાસ મહત્વ છે. આ દિવસે વગર પંચાગ જુએ કોઈ પણ શુભ કાર્ય કરી શકીએ છે. આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા સફેદ કમળ કે સફેદ ગુલાબથી કરવી જોઈએ. આ દિવસે લગ્નની શરૂઆત હોય છે. આ દિવસે કોઈ પણ શુભ માંગલિક કાર્ય જેમ કે લગ્ન, ગૃહ પ્રવેશ, વસ્ત્ર આભૂષણો ખરીદી કે ઘર, ભૂખંડ વાહન વગેરેથી સંબંધિત કાર્ય કરી શકાય છે. 
અક્ષય તૃતીયાના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં ગંગ સ્નાન પછી ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવી જોઈએ. બ્રાહ્મણને આ દિવસે ભોજન કરાવું કયાણકારી છે. આ દિવસે સત્તૂનો સેવન જરૂર કરવું જોઈએ. નવા વસ્ત્ર અને આભૂષણ ધારણ કરવા જોઈએ. આ દિવસે પિતૃ પક્ષને કરેલું તર્પણ, પિંડદાન કે કોઈ બીજા પ્રકારનું દાન, અક્ષય ફળ આપે છે. આ દિવસે ગંગા સ્નાન કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે. અક્ષય તૃતીયા સામાજિક અને સાંસ્કૃતિક નજરે ઉત્તમ તહેવાર છે. 
 
                                                                            આ વસ્તુઓનું  કરવું દાન     ...............
 

 
આ વસ્તુઓનો કરવું દાન અક્ષય તૃતીયાના દિવસે જળથી ઘડો ભરવું, કુલડી,  માટીનો વાડકો, પંખા, પાવડી, છાતો, ચોખા, મીઠું, ખરબૂજા, કાકડી, ખાંડ,આમલી, સત્તૂ વગેરે વસ્તુઓનો દાન પુણ્ય આપતું હોય છે. માન્યતા છે કે આ દિવસે જે વસ્તુઓનો દાન કરાય છે, એ બધી વસ્તુઓ સ્વર્ગ કે આવતા જન્મમાં માણસને મળી જાય છે. 

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments