Webdunia - Bharat's app for daily news and videos

Install App

અક્ષય તૃતીયાના દિવસે ભગવાનને ચઢાવો સફેદ ગુલાબ

Webdunia
શુક્રવાર, 21 એપ્રિલ 2017 (06:01 IST)
અક્ષય તૃતીયાનો સર્વસિદ્દિ મૂહૂર્તના રૂપમાં ખાસ મહત્વ છે. આ દિવસે વગર પંચાગ જુએ કોઈ પણ શુભ કાર્ય કરી શકીએ છે. આ દિવસે લક્ષ્મીનારાયણની પૂજા સફેદ કમળ કે સફેદ ગુલાબથી કરવી જોઈએ. આ દિવસે લગ્નની શરૂઆત હોય છે. આ દિવસે કોઈ પણ શુભ માંગલિક કાર્ય જેમ કે લગ્ન, ગૃહ પ્રવેશ, વસ્ત્ર આભૂષણો ખરીદી કે ઘર, ભૂખંડ વાહન વગેરેથી સંબંધિત કાર્ય કરી શકાય છે. 
અક્ષય તૃતીયાના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં ગંગ સ્નાન પછી ભગવાન વિષ્ણુની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરવી જોઈએ. બ્રાહ્મણને આ દિવસે ભોજન કરાવું કયાણકારી છે. આ દિવસે સત્તૂનો સેવન જરૂર કરવું જોઈએ. નવા વસ્ત્ર અને આભૂષણ ધારણ કરવા જોઈએ. આ દિવસે પિતૃ પક્ષને કરેલું તર્પણ, પિંડદાન કે કોઈ બીજા પ્રકારનું દાન, અક્ષય ફળ આપે છે. આ દિવસે ગંગા સ્નાન કરવાથી પાપ નષ્ટ થઈ જાય છે. અક્ષય તૃતીયા સામાજિક અને સાંસ્કૃતિક નજરે ઉત્તમ તહેવાર છે. 
 
                                                                            આ વસ્તુઓનું  કરવું દાન     ...............
 

 
આ વસ્તુઓનો કરવું દાન અક્ષય તૃતીયાના દિવસે જળથી ઘડો ભરવું, કુલડી,  માટીનો વાડકો, પંખા, પાવડી, છાતો, ચોખા, મીઠું, ખરબૂજા, કાકડી, ખાંડ,આમલી, સત્તૂ વગેરે વસ્તુઓનો દાન પુણ્ય આપતું હોય છે. માન્યતા છે કે આ દિવસે જે વસ્તુઓનો દાન કરાય છે, એ બધી વસ્તુઓ સ્વર્ગ કે આવતા જન્મમાં માણસને મળી જાય છે. 

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments