Webdunia - Bharat's app for daily news and videos

Install App

Akshay Tritiya 2022- જાણો અક્ષય તૃતીયાના દિવસે શા માટે ખરીદીએ છે સોના -ચાંદી શુ છે તેનો મહત્વ

Webdunia
સોમવાર, 2 મે 2022 (15:10 IST)
સોના -ચાંદી શુ છે તેનો મહત્વ 
અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદી ખરીદવી ખૂબજ શુભ ગણાય છે પણ શું તમે ક્યારે વિચાર્યુ છે કે આ દિવસે સોનુ કે ચાંદી ખરીદવી શુભ શા માટે હોય છે આવો અહીં જાણીએ દર વર્ષે અક્ષય તૃતીયાનો તહેવાર શુક્લ પક્ષની તૃતીયા તિથિને ઉજવાય છે આ વખતે તહેવાર 3 મેને ઉજવાશે. અક્ષય તૃતીયાને મુખ્ય હિંદુ તહેવારોમાંથી એક ગણાય છે. 
 
 
શા માટે હોય છે અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદી ખરીદવું 
આ દિવસે બધાના જીવનમાં સૌભાગ્ય અને સમૃદ્ધિઅ લઈને આવે છે. આ દિવસે દાન કરવુ ખૂબ સારું ગણાય છે. અક્ષય તૃતીયાના દિવસે સોના-ચાંદીના ઘરેણા ખરીદવુ ખૂબ શુભ ગણાય છે. પણ તમે ક્યારે વિચાર્યુ છે કે આવુ શા માટે જેવુ કે નામથી જ સ્પષ્ટ છે અક્ષય અર્થાત જેનો ક્યારેય ક્ષય થાય.અક્ષય તૃતીયા એક અતિ મહત્વપૂર્ણ પર્વ છે. અખાત્રીજને અબૂઝ અને સ્વયં સિદ્ધ મુહૂર્તની માન્યતા પ્રાપ્ત છે. પ્રતિવર્ષ અક્ષય તૃતીયાનો તહેવાર વૈશાખ શુક્લ પક્ષની તૃતીયા તિથિના રોજ ઉજવાય છે. આ વખતે અક્ષય તૃતીયાના દિવસે સંપન્ન કરવામાં આવેલ સાધનાઓ અને દાન અક્ષય રહીને શીધ્ર ફળદાયી થાય છે. 
 
આ દિવસે સોનુ ખરીદવુ અને દાન કરવાની પરંપરા જોવા મળે છે. એવુ કહેવાય છે કે 
 
તેનાથી સંપન્નતા અક્ષય થઈ જાય છે અને ઘરમાં સુવર્ણ અને ધનના ભંડાર ભર્યા રહે 
 
છે. પણ આ દિવસે રાશિ મુજબ ખરીદી કરવાથી વિશેષ લાભ થશે...

સંબંધિત સમાચાર

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

Jokes- હા, કંજૂસ તો છે

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

આગળનો લેખ
Show comments