Festival Posters

Akshaya Tritiya 2021 Maa Laxmi Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરો આ કામ, આખુ વર્ષ મળશે ધન

Webdunia
શુક્રવાર, 14 મે 2021 (07:29 IST)
Akshaya Tritiya 2021 Maa Laxmi Upay: અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ હોય છે. અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાક એવા ઉપાય કરવામાં આવે છે, જેને કારણે આખુ વર્ષ લક્ષ્મી કૃપા કાયમ રહે છે.
 
વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ એટલે કે અક્ષય તૃતીયા આ વર્ષે 14 મે, શુક્રવારે એટલે આજે છે. શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે અક્ષય તૃતીયાને પડવાથી આ દિવસ વધુ વિશેષ બની ગયો છે.
 
અખાત્રીજ પર કરો આ કામ 
 
- મા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. તેથી આ દિવસ માટે વિશેષ રૂપે સાફ સફાઈ કરો. પૂજામાં સ્વચ્છ કપડાં પહેરો. મા લક્ષ્મીનુ આહ્વાન કરો .
- બજારમાંથી 11 કોડીઓ લઈ આવો  અને તેમની પૂજા કરો અને પછી તેને  તિજોરીમાં પૈસા મુકવાના સ્થાન પર મુકી દો. 
-આ દિવસે સાત્વિક ભોજન લો. ભગવાનને ભોગ જરૂર લગાવો. કલેશ કંકાસથી બચો. 
- ગરીબોને યથશક્તિ દાન કરો. 
- આ દિવસે કેસર અને હળદરથી દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. 
- આ દિવસે કરવામાં આવતા કાર્યો અક્ષય થઈ જાય છે.  તેથી, આ દિવસે કોઈએ શુભ કાર્યો કરવા જોઈએ.
-  સોના અથવા ચાંદીની લક્ષ્મીજીની ચરણ પાદુકા ઘરે લાવો અને તેની નિયમિત પૂજા કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments