Webdunia - Bharat's app for daily news and videos

Install App

Akshaya Tritiya 2021 Maa Laxmi Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરો આ કામ, આખુ વર્ષ મળશે ધન

Webdunia
શુક્રવાર, 14 મે 2021 (07:29 IST)
Akshaya Tritiya 2021 Maa Laxmi Upay: અક્ષય તૃતીયાનો દિવસ ખૂબ જ શુભ હોય છે. અક્ષય તૃતીયા પર દેવી લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. આ દિવસે કેટલાક એવા ઉપાય કરવામાં આવે છે, જેને કારણે આખુ વર્ષ લક્ષ્મી કૃપા કાયમ રહે છે.
 
વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ એટલે કે અક્ષય તૃતીયા આ વર્ષે 14 મે, શુક્રવારે એટલે આજે છે. શુક્રવારનો દિવસ દેવી લક્ષ્મીનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે અક્ષય તૃતીયાને પડવાથી આ દિવસ વધુ વિશેષ બની ગયો છે.
 
અખાત્રીજ પર કરો આ કામ 
 
- મા લક્ષ્મીને સ્વચ્છતા ખૂબ જ પસંદ છે. તેથી આ દિવસ માટે વિશેષ રૂપે સાફ સફાઈ કરો. પૂજામાં સ્વચ્છ કપડાં પહેરો. મા લક્ષ્મીનુ આહ્વાન કરો .
- બજારમાંથી 11 કોડીઓ લઈ આવો  અને તેમની પૂજા કરો અને પછી તેને  તિજોરીમાં પૈસા મુકવાના સ્થાન પર મુકી દો. 
-આ દિવસે સાત્વિક ભોજન લો. ભગવાનને ભોગ જરૂર લગાવો. કલેશ કંકાસથી બચો. 
- ગરીબોને યથશક્તિ દાન કરો. 
- આ દિવસે કેસર અને હળદરથી દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. 
- આ દિવસે કરવામાં આવતા કાર્યો અક્ષય થઈ જાય છે.  તેથી, આ દિવસે કોઈએ શુભ કાર્યો કરવા જોઈએ.
-  સોના અથવા ચાંદીની લક્ષ્મીજીની ચરણ પાદુકા ઘરે લાવો અને તેની નિયમિત પૂજા કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Kids Story- ઈમાનદરીની તાકાત

કેળાની સાથે ભૂલથી પણ ખાશો આ 8 વસ્તુઓ, આ ફુડ કોમ્બિનેશન આરોગ્યને પહોચાડી શકે છે નુકશાન

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

વધુ જુઓ..

નવીનતમ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments