Dharma Sangrah

અક્ષય તૃતીયા 2019: આ દિવસે ખરીદવી એમાંથી કોઈ પણ એક વસ્તુ

Webdunia
મંગળવાર, 30 એપ્રિલ 2019 (14:03 IST)
અક્ષય તૃતીયા આ વખતે 7 મેના દિવસે  આવી રહી છે. આ દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પંચાગ જોવા કે મૂહૂર્ત કાઢવાની જરૂર નહી હોય છે. આ દિવસે લોકોએ સ્નાન કરી ઘરમાં સાફ-સફાઈ કરે છે અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરે છે. આ દિવસે કેટલીક વસ્તુ ખરીદવી શુભ ગણાય છે. 
આવો જાણીએ આ દિવસે શું ખરીદી શકે છે. 

1. આ દિવસે સોના અને ચાંદીની ઘરેણા ખરીદાય છે. જો આ તમારા બજેટમાં નહી તો ઓછામાં ઓછા ગ્રામમાં ખરીદી લો. 
 
2. અક્ષય તૃતીયાના દિવસે તમે માસિક સામાન પણ ખરીદી શકો છો. જેમ કે વાસણ વેગેરે જે જરૂર શુભ હશે. 
 
3. આ દિવસે કઈક પણ નવું કામ શરૂ કરવા પણ શુભ ગણાય છે. જેમ કે ઘરનો નિર્માણ વગેરે. 
 
4. આ દિવસે બે કે ચાર પૈડાના વાહન પણ ખરીદી શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments