Webdunia - Bharat's app for daily news and videos

Install App

મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું અમદાવાદમાં કોરોનાના વધુ કેસ આવવાનું કારણ

Webdunia
સોમવાર, 20 એપ્રિલ 2020 (19:04 IST)
અમદાવાદમાં કોરોના વાયરસના વધતા જતા કેસને ધ્યાનમાં લઈને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ પ્રતિક્રિયા આપી હતી. અમદાવાદમાં નોંધાયેલા કેસ માટે તેમને વધુ વસ્તી અને ત્યાં કરવામાં આવી રહ્યા વધુ ટેસ્ટ જવાબદાર ગણાવ્યા છે. તેમણે કહ્યું છે કે, ગત દિવસની જેમ વધુ એક દિવસ કોરોનાના કેસમાં વધારો નોંધાઈ શકે છે. કારણ કે, કોટ વિસ્તારમાં 90 ટકા સેમ્પલ લેવાની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. 
 
લેવામાં આવેલા સેમ્પલ ટેસ્ટ થયા પછી આગામી દિવસોમાં કેસની સંખ્યા ઘટાડો નોંધાશે. તેમને કહ્યું કે, તંત્ર દ્વારા કોરોના ના કેસ શોધવા માટે મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી છે અને આજ કામગીરીના કારણે 70 ટકા કેસ સામે આવ્યા છે.
 
અમદાવાદમાં કોરોનાના વધતા કેસના કારણે લોકો ચિંતિત જોવા મળી રહ્યા છે. પરંતુ, તે અંગે મ્યુનિસિપલ કમિશનરે કહ્યુ છે કે, સામે આવતા કેસ માટે ગભરાવાની જરૂર નથી, આ કેસ સામે આવવાનું કારણ કરવામાં આવતા વધુ ટેસ્ટ છે. 
 
અમદાવાદમાં અન્ય રાજ્યની તુલનામાં વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. દિલ્હીની તુલનાએ અમદાવાદના ટેસ્ટ અઢી ગણા વધારે ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિજય નહેરાએ કહ્યું હતું કે, શહેરના હોટસ્પોટ વિસ્તામાંથી જ 90 ટકા કેસ સામે આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાત સરકારના આ નિર્ણયથી પ્રોપર્ટી થશે સસ્તી, મધ્યમવર્ગીય ફેમિલીને થશે મોટો લાભ

હવે દુનિયાની સેનાઓ કરશે ઈંડિયન એયરફ્રાક્ટનો ઉપયોગ, કયો દેશ કરશે મદદ જાણી લો

ઈરાન પર ઈઝરાયેલનો મોટો હુમલો, અનેક શહેરોમાં વિસ્ફોટ

શિવસેના-યુબીટીએ 15 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી, જાણો કોને અને ક્યાંથી મળી ટિકિટ?

Dhanteras 2024 - ધનતેરસના દિવસે તમારી રાશિ પ્રમાણે કરો ખરીદી, કુંડળીના ક્રૂર ગ્રહો શાંત થશે, માતા લક્ષ્મી પણ વરસાવશે આશીર્વાદ.

આગળનો લેખ
Show comments