Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન જગન્નાથ શા માટે હોય છે દર વર્ષ બીમાર , આ (ઉકાળા)કાઢામાં છુપાયેલા છે આ રહસ્ય

Webdunia
રવિવાર, 10 જૂન 2018 (16:05 IST)
પુરી- ભગવાન જગન્નાથને લૂ લાગી જવાન કારણે આ દિવસો એને ઉકાળો પીવડાવીને ઉપચાર કરાવી રહ્યા છે. એમના 15 દિવસ સુધી સતત ઉપચાર કરાશે. આ સમયેમાં કોઈને પણ દર્શન કરવાની સલાહ નહી થશે. 
મંદિરમાં ના તો પૂજા થશે ન જ આરતી. પુજારી રૂમમાં ખૂણામાં દીપ-ધૂપ કરીને રાખી દે છે.જયેષ્ઠ માસની પૂર્ણિમા પર દેવ સ્નાન કરાવતાના સમયે ભગવાન જગન્નાથને લૂ લાગવાની પરંપરા છે એને સ્વાસ્થયમાં સુદ્જાર માટે એમનો પૂરો ધ્યાન રખાય છે. 
 

 
એને 15 દિવસ કાઢા પીવડાવે છે અને આ કાઢા ઈલાયચી લવિંગ ,ચંદન , કાળી મરી , જાયફળ અને તુલસીને વાટીને બનાવે છે. એની સાથે જ ભગવાનને આ મૌસમમાં આવી રહ્યા ફળોના ભોગ પણ લગાવે છે. પણ એના દર્શન બંદ રાખે છે.  
અસ્વસ્થ હોવાના કારને ભગવાન જગન્નાથ સિંહાસન પર પણ નહી બેસતા. પણ એને ખાટલા પર આરામ કરાવાય છે. ભગવાન જગન્નાથને કોઈ પ્રકાશના કષ્ટ નહી સહેવું પડે એના માટે એને હળવા વસ્ત્ર પહેરાવીએ છે. એને રાજસી વસ્ત્ર દૂર રખાય છે. 
 
આ ઉપચાર પછી જ્યારે 15માં દિવસે એટલે કે અમાવસ્યાને પરવલનું જ્યૂસ પીવડાવે છે અને એ સ્વસ્થ થઈ જાય છે. ભગવાન જગન્નાથને ચઢાવતા ઉકાળા અને પરવળના જ્યૂસને શ્રદ્ધાળુઓમાં વિતરિત કરાય છે. માન્યતા છે કે એને પીવાથી શારીરિક અને  માનસિક રોગ નહી થાય છે. 
 
આરોગ્ય સુધારવા પર નિકળે છે રથયાત્રા 
આરોગ્ય સુધાર્યા પછી જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢે છે. એ પછી એમને રાજસી વસ્ત્રમાં ભવ્ય શ્રૃંગાર અને આરતી કરી સિંહાસાન પર વિરાજમાન કરાય છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ શામેળ હોય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમેરિકાએ ઘણા ભારતીયોને ભાડાના ચાર્ટર્ડ પ્લેનથી પરત મોકલ્યા, જાણો કારણ

લખનૌની અનેક હોટલોને બોમ્બથી હોટલને ઉડાવવાની ધમકી મળી

હિમાચલના મંડીમાં દુઃખદ અકસ્માત, કાર 300 મીટર ખાઈમાં પડી, પાંચ લોકોએ જીવ ગુમાવ્યા

સુરતના ઉધનામાં સવારની ટ્રેન માટે રાતથી લોકો કતારમાં ઉભા છે, ભીડના કારણે સ્ટેશનની હાલત ખરાબ્

ટોરન્ટોમાં ગાડી અથડાતા ગોધરાના ભાઈ બેન સહિત 4નાં મૃત્યુ

આગળનો લેખ
Show comments