Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો ગુજરાતમાં ક્યાં ક્યાં રથયાત્રા માત્ર મંદિર પરિસરમાં યોજાઈ

Webdunia
મંગળવાર, 23 જૂન 2020 (12:02 IST)
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર પરિસરમાં થઈ રહી છે ત્યારે રાજકોટમાં સાદગીથી પણ શુકન સાચવવા માટે રથયાત્રા મંદિર પરિસરમાં જ કાઢવામાં આવી છે. રથયાત્રાનું શુકન પૂરતા પૂજન માટે સવારે 4 વાગ્યે પૂજન કરવામાં આવ્યું હતું અને મંદિર પરિસરમાં જ 7 વાગ્યે પહિંદ વિધિ કરવામાં આવી હતી. બીજી તરફ ભાવનગરમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા મંદિર પરિસરમાં જ નીકળી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં નિયમોનું પાલન કરાવવામાં આવી રહ્યું છે.  બીજી બાજુ ભુજના સ્વામિનારાયણ મંદિર દ્વારા દર વર્ષે ભવ્ય રથયાત્રા યોજાય છે, તેના સ્થાને સોશીયલ ડિસ્ટન્સ જાળવી રાખી મંદિરના પ્રાંગણમાં જ સાદગીથી રથયાત્રા કાઢી ભાવના વ્યક્ત કરશે. જેની તૈયારીરૂપ સોમવારે સાંજે ભગવાનનો રથ શણગારવામાં આવ્યો હતો. સુખદેવ સ્વામીએ માહિતી આપતા જણાવ્યું કે, મુખ્ય રઠંદિરમાં પ્રદક્ષિણા પણ ન કરી શકે, તેથી નાના વાહન પર વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે આઠ વાગ્યે મંદિરના પરિસરમાં સંતો અને મર્યાદિત હરિભક્તો રથયાત્રા ફેરવશે. આ સાથે જાંબુત્સવ પણ ઉજવાશે જે દસ વાગ્યા બાદ હરિભક્તોને વિતરિત કરાશે. 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments