Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન જગન્નાથની નેત્રોત્સવ વિધી - રથયાત્રાનો સમગ્ર રૂટ નો પાર્કિંગ ઝોન

ભગવાન જગન્નાથ
Webdunia
શુક્રવાર, 23 જૂન 2017 (15:10 IST)
અમદાવાદમાં રથયાત્રાનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી મોસાળ ગયેલા ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે આજે જગન્નાથ મંદિરમાં પરત ફર્યા છે.  તથા તેમની નેત્રોત્સવ વિધી હેઠળ  પૂજા અને મંત્રોચ્ચાર સાથે આંખે પાટા બંધવામાં આવ્યા હતા, રથયાત્રાની તૈયારીના ભાગ રૂપે શહેર પોલીસ કમિશનર એ. કે. સિંઘ અને અન્ય અધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટ પર ગ્રાન્ડ રિહર્સલ કરાયું હતું.  નીજ મંદિરે આવેલા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ સાથે ગર્ભગૃહમાં પ્રવેશ કરી રત્નવેદી પર બિરાજમાન થયા હતા

. મામાના ઘરે 15 દિવસના રોકાણ દરમિયાન ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામે જાંબુ વધુ ખાધા હોવાથી તેમની આંખો આવી જાય છે તેથી તેઓ બીમાર પડ્યા હોવાથી નેત્રોત્સવ વિધિ કરાઈ હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, મેયર ગૌતમ શાહ સહિત અનેક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સાધુ સંતો હાજર રહ્યા હતા.
વધુ જુઓ..

જરૂર વાંચો

Dal Masala Recipe- આ રીતે ઘરે જ તૈયાર કરો દાળ મસાલો, હોટેલ જેવો જ સ્વાદ આવશે

Child Moral Story- સતત પ્રયત્નોનું મહત્વ

દેશમાં ઝડપથી વધી રહી છે દિલના દર્દીઓની સંખ્યા, તમારા હાર્ટના ધબકારા પરથી જાણો કે તમારું દિલ કેટલું બીમાર છે?

શું તમે સૌથી ઉપરના માળે રહો છો? તો રૂમને વધુ ગરમ થતા બચાવવા અપનાવો આ ઉપાય

Child Story - સખત મહેનત અને ગુણો માટે આદર

વધુ જુઓ..

નવીનતમ

ગજરાતી જોક્સ - પૂજારી

ગુજરાતી જોક્સ - દારૂડિયો

સલમાન ખાનને ધમકી આપનારો ગુજરાતમાં જોવા મળ્યો, નીકળ્યો માનસિક રોગી

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

આગળનો લેખ
Show comments