Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન જગન્નાથ શા માટે હોય છે દર વર્ષ બીમાર , આ (ઉકાળા)કાઢામાં છુપાયેલા છે આ રહસ્ય

Webdunia
રવિવાર, 10 જૂન 2018 (16:05 IST)
પુરી- ભગવાન જગન્નાથને લૂ લાગી જવાન કારણે આ દિવસો એને ઉકાળો પીવડાવીને ઉપચાર કરાવી રહ્યા છે. એમના 15 દિવસ સુધી સતત ઉપચાર કરાશે. આ સમયેમાં કોઈને પણ દર્શન કરવાની સલાહ નહી થશે. 
મંદિરમાં ના તો પૂજા થશે ન જ આરતી. પુજારી રૂમમાં ખૂણામાં દીપ-ધૂપ કરીને રાખી દે છે.જયેષ્ઠ માસની પૂર્ણિમા પર દેવ સ્નાન કરાવતાના સમયે ભગવાન જગન્નાથને લૂ લાગવાની પરંપરા છે એને સ્વાસ્થયમાં સુદ્જાર માટે એમનો પૂરો ધ્યાન રખાય છે. 
 

 
એને 15 દિવસ કાઢા પીવડાવે છે અને આ કાઢા ઈલાયચી લવિંગ ,ચંદન , કાળી મરી , જાયફળ અને તુલસીને વાટીને બનાવે છે. એની સાથે જ ભગવાનને આ મૌસમમાં આવી રહ્યા ફળોના ભોગ પણ લગાવે છે. પણ એના દર્શન બંદ રાખે છે.  
અસ્વસ્થ હોવાના કારને ભગવાન જગન્નાથ સિંહાસન પર પણ નહી બેસતા. પણ એને ખાટલા પર આરામ કરાવાય છે. ભગવાન જગન્નાથને કોઈ પ્રકાશના કષ્ટ નહી સહેવું પડે એના માટે એને હળવા વસ્ત્ર પહેરાવીએ છે. એને રાજસી વસ્ત્ર દૂર રખાય છે. 
 
આ ઉપચાર પછી જ્યારે 15માં દિવસે એટલે કે અમાવસ્યાને પરવલનું જ્યૂસ પીવડાવે છે અને એ સ્વસ્થ થઈ જાય છે. ભગવાન જગન્નાથને ચઢાવતા ઉકાળા અને પરવળના જ્યૂસને શ્રદ્ધાળુઓમાં વિતરિત કરાય છે. માન્યતા છે કે એને પીવાથી શારીરિક અને  માનસિક રોગ નહી થાય છે. 
 
આરોગ્ય સુધારવા પર નિકળે છે રથયાત્રા 
આરોગ્ય સુધાર્યા પછી જગન્નાથની ભવ્ય રથયાત્રા કાઢે છે. એ પછી એમને રાજસી વસ્ત્રમાં ભવ્ય શ્રૃંગાર અને આરતી કરી સિંહાસાન પર વિરાજમાન કરાય છે. રથયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ શામેળ હોય છે. 
 

સંબંધિત સમાચાર

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments