Webdunia - Bharat's app for daily news and videos

Install App

જગન્નાથ પુરી મંદિરથી સંકળાયેલા કેટલાક રોચક અને આશ્ચર્યજનક તથ્ય

Webdunia
મંગળવાર, 2 જુલાઈ 2019 (16:05 IST)
ધરતીનું બેકુંઠ જન્નાથ પુરી ઉડીસા રાજ્યના સમુદ્ર કાંઠે વસાયેલું છે.પુરી ઉડીસાની રાજધાની ભુવનેશ્વરથી થોડી દૂર પર સ્થિત છે. આ સ્થાન હિન્દુઓની આસ્થાનું કેંદ્ર છે. સપ્ત પુરીમાંથે એક મંદિર આ પણ છે 10 વી શતાબ્દીમાં બનાવ્યા છે. આ મંદિર ભગવાન વિષ્ણુના 8નું અવતાર શ્રીકૃષ્ણને સમર્પિત છે. મંદિરથી સંબંધીત કેટલાક રોચક અને આશ્ચર્યજનક તથ્ય છે જેના વિશે કેટલાક લોકો જ જાણે છે . આવો જાણીએ એના વિશે..............
* ભગવાન જગન્નાથના અદભુત સ્વરૂપ પુરીના સિવાય કયાં જોવા નહી મળે. એમની પ્રતિમાઓ લીમડાની લાકડીથી બનેલી છે. કહેવાય છે કે આ એક બાહરી ખોલ માત્ર હોય છે. એમની અંદર પોતે ભગવાન શ્રીકૃષ્ણ ઉપસ્થિત હોય છે. 

* મંદિરના શિખર પર ધ્વજ સદૈવ હવાના વિપરીત દિશામાં લહેરાવે છે. 
* પુરીમાં કયાંથી પણ જોતા મંદિરના ઉપર લાગેલું સુદર્શન ચક્ર હમેશા તમારા સામે જ નજર આવશે. એને નીલ ચક્ર પણ કહેવાય છે. આ અષ્ટધાતુના બનેલું છે. 

* મંદિરમાં પ્રસાદને ખાસ રીતે બનાવાય છે એને બનાવવા માટે 7 વાસણોને  એક -ઉપર એક રખાય છે પછી લાકડી સળગાવીને પ્રસાદને બનાવાય છે. સૌથી ઉપર વાળા વાસણનું  પ્રસાદ  પહેલે પકાઈ જાય છે અને પછી ક્રમવાર નીચે વાળા વાસણના પકે છે. 
* સમુદ્ર કાંઠે દિવસના સમયે હવા જમીનની તરફ અને રાતને એની વિપરીત ચાલે છે પરંતુ પુરીમાં એનું ઉલ્ટુ હોય છે. 

* મુખ્ય ગુબંદની છાયા જમીન પર નહી પડે. 
* કહેવાય છે કે મંદિરમાં હજારો માટે બનેલું પ્રસાદ લાખો ભક્ત કરી શકે છે તોય પણ પ્રસાસની કમી નહી હોય. આખું વર્ષ ભંડાર ભરેલા રહે છે. 
* અહીંની હેરાની વાળી વાત આ છે કે મંદિર પરથી કોઈ પંખી કે જહાજ ઉડતો નહી દેખાયું. જ્યારે બીજા મંદિરો પર પંખીયોને બેસેલું જોવાય છે. 

* અહીં વિશ્વના સૌથી મોટું રસોડું છે. એમાં ભગવાન જગન્નાથને અર્પિત કરાતું પ્રસાદને 500 હલવાઈ અને 300 સહયોગી દ્બારા બનાવાય છે. 
* કેટલાક ઈતિહાસકારોનું માનવું છે કે પહેલા આ મંદિરની જગ્યા એક બૌદ્ધ સ્તૂપ હતું. જેમાં ગૌતમ બુદ્ધના એક દાંત રખાયું હતું. પછી એને કેંડી  ,શ્રીલંકા મોકલી દીધું. જ્યારે જગન્નાથ અર્ચનાએ પ્રસિદ્ધિ મેળવી હતી એ કાળમાં આ ધર્મને વૈષ્ણવ સંપ્રદાયએ અપનાવી લીધું. આ 10મી શાતાબદીમાં થયું જ્યારે ઉડીસમાં સોમવંશી રાજ્ય હતું. 
 
* સિક્ખ  સમ્રાટ મહારાજા રણજીત સિંહને સ્વર્ણ મંદિર , અમૃતસરને આપેલ સ્વર્ણ થી પણ વધારે સોનું આ મંદિરને દાન કરાયું હતું. એને એમના અંતિમ દિવસોમાં આ વસીયત કરી હતી કે વિશ્વ પ્રસિદ્ધ કોહિનૂર હીરા , જે વિશ્વના સૌથી અનમોલ અને સૌથી મોટું હીરા છે , મંદિરને દાન કરાય એ સમય બ્રિટિશ દ્વારા પંજાબમાં અધિકાર કરવાથી બધી સંપત્તિ એમના અધિકૃત કરવાના કારણે એવું નહી થયું. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
  
 
 
 
 
 
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

ઉનાળામાં ચહેરા પર ચમક લાવવા માટે આ જાંબુનો રસ પીવો

Rajiv Gandhi- કેવી રીતે ખબર પડી કે રાજીવ ગાંધીની હત્યા એક મહિલા દ્વારા કરવામાં આવી હતી

International Tea Day 2024- આંતરરાષ્ટ્રીય ચા દિવસનું ઇતિહાસ, મહત્વ અને ભારતમાં ઉપલબ્ધ પ્રખ્યાત ચા

આ તેલના ઉપયોગથી નસોમાં જમા થવા માંડે છે બેડ કોલેસ્ટ્રોલ, વધી જાય છે દિલની બીમારીની શક્યતા

ગધેડો અને ધોબી

Baby Bump છુપાવીને વોટ આપવા આવી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ તેનો હાથ પકડીને ભીડથી બચાવતા જોવા મળ્યા

યામી ગૌતમ અને આદિત્ય ઘર બન્યા માતા-પિતા, અભિનેત્રીએ આપ્યો પુત્રને જન્મ

શ્વેતા તિવારીની આ અદાઓ જોઈને ફેંસ થયા લટ્ટુ, 43 વર્ષની અભિનેત્રીને મળ્યુ સંતૂર વાળુ મમ્મીનુ ટૈગ

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

આગળનો લેખ
Show comments