rashifal-2026

Pushya Nakshatra 2023- પુરુષોત્તમ માસના પહેલા દિવસે પુષ્ય નક્ષત્ર

Webdunia
ગુરુવાર, 6 જુલાઈ 2023 (08:41 IST)
18 જુલાઈથી શરૂ થતા પુરુષોત્તમ માસના પહેલા દિવસે પુષ્ય નક્ષત્ર પડી રહ્યુ છે. હિન્દુ ધર્મમાં અધિક માસનું વિશેષ મહત્વ છે. આ મહિનાના સ્વામી ભગવાન વિષ્ણુ છે.
 
પુરુષોત્તમ માસના પહેલા દિવસે 18 જુલાઈના દિવસે મંગળ પુષ્ય નક્ષત્ર આવી રહ્યુ છે જે પુષ્ય નક્ષત્ર
 શરૂ થાય છે: સવારે 05:11 જુલાઈ 18, 19 જુલાઈ 19 ને સવારે, 07:58  સમાપ્તિ: 
 
પુષ્ય એ 27 નક્ષત્રોના વર્તુળમાં આઠમું નક્ષત્ર છે. તેથી જ તેને નક્ષત્રોનો રાજા કહેવામાં આવે છે. આ નક્ષત્રના દેવતા ગુરુ છે અને તેનો સ્વામી શનિ છે. મંગલ પુષ્ય યોગમાં નવા હિસાબી ચોપડા, નવા વાહનો, સ્થાવર મિલકતના સોદા, સોના-ચાંદી, મશીનરી, ઈન્ટીરીયર ડેકોરેટર, ઈલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ખરીદી શુભ રહેશે. . પુષ્યમાં ખરીદેલી જમીન સોનુ લાભ આપે છે. અન્ય વસ્તુઓની ખરીદી પણ શુભ રહે છે. આ યોગમાં ખરીદેલી વસ્તુઓ લાંબા સમય સુધી ટકી રહે છે અને શુભ પરિણામ આપે છે.

Edited By-Monica Sahu

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

આગળનો લેખ
Show comments