Webdunia - Bharat's app for daily news and videos

Install App

અધિકમાસમાં કૃષ્ણપક્ષમાં દાન કરો આ 15 વસ્તુઓ

Webdunia
સોમવાર, 7 સપ્ટેમ્બર 2020 (18:29 IST)
પુરૂષોત્તમ માસમાં શ્રીહરિ વિષ્ણુ પૂજનની સાથે તિથિ મુજબ દાન કરવાથી માનવને ઘણા ગણુ વધારે ફળ પ્રાપ્ત હોય છે. સાથે જ આ મહીનામાં કથા સાંભળવાનો વધારે મહત્વ છે. આ મહાત્મયને શુભ ફળદાયી બનાવવા માટે માણસને પુરૂષોત્તમ માસમાં તેમનો આચરણ ખૂબ પવિત્ર અને સારું ચરિત્રને ઉજાગર કરનારું સદવ્ય્વહાર કરવું જોઈએ. પુરૂષોત્તમ માસમાં આપેલ દાન -ધર્મનો ખૂબ મોટું મહત્વ છે. આવો જાણીએ પુરૂષોત્તમ માસમાં તિથિ મુજબ કઈ વસ્તુઓનો દાન કરવુ :- 
અધિકમાસ કૃષ્ણપક્ષ દાન 
ચાંદી કે પાત્ર 
કાંસાના પાત્ર 
ચણા કે ચણાની દાળ  
ખારેક 
ગોળ અને તુવેર દાળ 
લાલ ચંદન 
મીઠા રંગ 
કપૂર કેવડાની ધૂપબત્તી 
કેસર 
કસ્તૂરી 
ગોલોચન (સ્ટોન ) 
શંખ
ઘંટી
મોતી કે મોતીની માળા 
હીરા / પન્ના/ મણિક કે કોઈ પણ રત્ન  

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments