Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે હરિયાળી અમાવસ્યા પર ખૂબ જ શુભ સંયોગ, જાણો પૂજાના શુભ મુહુર્ત અને ઉપાયો

Webdunia
સોમવાર, 17 જુલાઈ 2023 (09:47 IST)
hariyali amavasya

હરિયાળી અમાસ- હરિયાળી અમાસના દિવસે વૃક્ષારોપણ કરવું ખૂબ જ શુભ છે. આજે 17મી જુલાઈ સોમવારના રોજ હરિયાળી અમાવસ્યા છે. આ સાથે જ સાવનનો બીજો સોમવાર પણ છે.

આ શુભ સંયોગથી આ દિવસનું મહત્વ અનેકગણું વધી ગયું છે. કોઈપણ રીતે, સોમવારે અમાવસ્યાનું પડવું શુભ માનવામાં આવે છે. આને સોમવતી અમાવસ્યા કહે છે.
 
હિંદુ કેલેન્ડર મુજબ, આ વખતે સાવન મહિનાની અમાવસ્યા તિથિ 16મી જુલાઈએ રાત્રે 10.08 વાગ્યાથી શરૂ થઈ છે અને 17મી જુલાઈએ એટલે કે આજે સવારે 12.01 વાગ્યે સમાપ્ત થશે. તેથી, ઉદયતિથિના કારણે, હરિયાળી અમાવસ્યાનો તહેવાર આજે 17 જુલાઈએ ઉજવવામાં આવી રહ્યો છે. આ સાથે જ સવારથી સાવન સોમવારની પૂજાનો શુભ મુહૂર્ત શરૂ થઈ ગયો છે. હવે વિજય મુહૂર્ત બપોરે 02.45 થી 03.40 સુધી છે.
 
હરિયાલી અમાસ  ઉપાય
* કોઈ પણ રીતની મનોકામનાની પૂર્તિ માટે સાંજે પીપળના કે વડના ઝાડનું  પૂજન કરો અને દેશી ઘીનો દિપક પ્રગટાવો. 
 
* તામસિક વસ્તુઓનું  સેવન ના કરો ખાસ કરીને શરાબ.  કારણ કે અમાવસ્યાના દિવસે શરાબ પીવાથી શરીર પર જ નહી ભવિષ્ય પર પણ દુષ્પ્રભાવ પડે છે. 
 
* પુરાણો મુજબ અમાવસ્યા તિથિને દેવ પિતૃ ગણાય છે. આથી આ દિવસે પિતૃના  નામે શુદ્ધ શાકાહારી ભોજન કોઈ જનોઈધારી બ્રાહ્મણને અર્પિત કરો જો શકય હોય તો ખીર અર્પિત કરો.
 
Edited By-Monica sahu 

સંબંધિત સમાચાર

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments