Biodata Maker

Eid 2019: જાણો ઈદ અને રમઝાન વિશે રોચક વાતો

Webdunia
બુધવાર, 5 જૂન 2019 (11:37 IST)
1. રમજાન મહિનાનો અંતિમ દિવસે જ્યારે આકાશામં ચાંદ જોવા મળે તેના બીજા દિવસે ઈદ ઉજવાય છે.  ચાંદ જોવાની તારીખને ચાંદ રાત કહે છે 
2. સઉદી અરબમાં એક દિવસ પહેલા ચાંદ દેખાય છે. તેથી ત્યા ઈદ ભારત કરતા એક દિવસ પહેલા ઉજવાય છે 
3.  હિન્દુ પંચાગની દ્વિતીયા તિથિ જેને દોજ  નો ચાંદ કહે છે. એ જ ચાંદ રત હોય છે.  દર ત્રણ વર્ષમાં ચાંદ 30મી રાત્રે દેખાય છે. તેથી રોજા ત્રીસ દિવસના થઈ જાય છે 
 
4. ચાંદ રાત થતા જ ઈદની તૈયારીઓ શરૂ થઈ જાય છે 
5. ઈસ્લામિક કેલેંડર મુજબ રમજાનનો મહિનો 30 દિવસનો હોય હ્ચે. આવામાં મુસલમાન પુરા 30 દિવસ રોજા રાખે છે 
6 . હિજરી કેલેંડરના મુજબ ઈદ વર્ષમાં બે વાર આવે છે.  એક ઈદ હોય છે ઈદ ઉલ ફિતર અને બીજી ઈદ ઉલ જુહા 
7.એવુ માનવામાં આવે છે કે રમજાનના મહિનામાં જ શબ એ કદ્રને કુરઆન એ પાક નાજિલ થયો હતો 
8. રમજાન મહિનામાં  21, 23, 25, 27 અને 29મી શબ ને શબ એ કદ્ર કહેવાય છે. અંતિમ દસ દિવસ એતકાફ (એકાંત સાધના)હોય છે. 
9. ઈદને નમાજ પહેલા ફિતર (દાન) આપવામાં આવે છે. જેની આર્થિક સ્થિતિ સારી છે તે પોતાની આવકનો થોડો ભાગ દાન કરે છે. 
10. ઈદની નમાજ કાજી કરાવે છે. ઈદને એનમાજ પછી ખુતબા થાય છે. 
11. કોઈપણ નમાજની જેમ ઈદમાં પણ બાવજૂહ અને પાકસાફ કપડા હોવા જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

જો તમે 30 દિવસ સુધી રોજ ગ્રીન ટી પીશો તો તમારા શરીર પર તેની શું થશે અસર ?

વધુ જુઓ..

નવીનતમ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

સંતોષી માતા વ્રત કથા/ santoshi mata vrat katha

Saraswati chalisa- સરસ્વતી ચાલીસા

શ્રી લક્ષ્મી સૂક્ત પાઠ/ શ્રી સૂક્ત પાઠ ગુજરાતી

શિવ પંચાક્ષર સ્તોત્ર

આગળનો લેખ
Show comments