Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઈમાનની કસાવટ

બીજો રોઝો (રમઝાનુલ મુબારક)

Webdunia
N.D
રોઝા ઈમાનની કસાવટ છે. રોઝા સદાકત (સત્ય) ની તરાવટ અને દુનિયાની ઈચ્છાઓ પરની રોક છે. દિલ અલ્લાહના જીક્રની ઈચ્છા કરી રહ્યું હોય તો રોઝા આ ઈચ્છાને રવાની (ગતિ) આપે છે અને ઈમાનને નેકીની ખાણ અને પાકીગજીને પાણી આપે છે. પરંતુ રોઝા રાખ્યા બાદ દિલ દુનિયાની ઈચ્છા રાખે છે તો રોઝા આની પર રૂકાવટ પેદા કરે છે.

પવિત્ર રમઝાનમાં અલ્લાહનું ફરમાન છે 'યા અય્યુહલ્લજીના આમનુ કુતેબા અલયકુમુસ્સ્યામ' એટલે કે હે પુસ્તક (કુરઆન પાક)ને માનનારા રોઝા તમારી પર ફર્જ છે. આનો અર્થ એવો પણ છે કે પુસ્તક એન રોઝાને સમજો. એટલે કે કુરઆનને સમજીને વાંચો (આનો અર્થ એવો છે કે પવિત્ર કુરઆન ખુદાનું એટલે કે અલ્લાહનું કલામ છે અને તેને અદબ અને ખુશુઉ- સમર્પણની ભાવના સાથે પઢવું જોઈએ). તેની વ્યાખ્યા મનગઢંત એટલે કે મનમાની ન કરો. કેમ કે કુરાન ઈંસાફની એટલે કે અલ્લાહનું પુસ્તક છે.

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

Show comments