rashifal-2026

જે ઘરમાં આટલી વાતોનું ધ્યાન રાખવામાં આવે છે ત્યા લક્ષ્મી નિરંતર વરસતી રહે છે

Webdunia
શુક્રવાર, 20 મે 2016 (12:41 IST)
પુરાણો મુજબ જ્યા સ્વચ્છતા અને સુવ્યવસ્થાના આચરણને અપનાવવામાં આવે તેને શ્રી કહેવામાં આવે છે. જેને દેવી લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત  થઈ જાય તેને દરિદ્રતા, દુર્બળતા, અસંતુષ્ટિ કે ગરીબીનો સામનો કરવો પડતો નથી.  દૈનિક જીવનમાં જે ઘરમાં કેટલીક વાતોનુ ધ્યાન રાખવામા આવે ત્યા ક્યારેય દરિદ્રતા આવતી નથી. 
 
- તિજોરીમાં શંખ મુકવાથી ધનની પ્રાપ્તિ થાય છે. 
 
- ગંદા સ્થાન પરથી માતા લક્ષ્મી રિસાઈને જતી રહે છે. તેથી કપડા અને ઘરનો સામાન જો વિખરાયેલો હોય તો તેને વ્યવસ્થિત રૂપે  મુકો. ઘરને ચોખ્ખુ રાખવાથી માતા લક્ષ્મીનો વાસ સ્થિર રહે છે. 
 
- ઘરમાં ઝાડૂ એવા સ્થાન પર મુકો જ્યા કોઈનુ ધ્યાન ન પડે. તેના પર પગ લાગવો અશુભ માનવામાં આવે છે. જેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. 
 
- ઘરના મંદિરમાં હળદરની ગાંઠ અને કમળકાકડીની માળા મુકવાથી ધનમાં વૃદ્ધિ થાય છે. 
 
- પીપળના ઝાડમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ માનવામાં આવે છે. અમાસના દિવસે પીપળ પર જળ ચઢાવવુ અને દીવો પ્રગટાવવાથી ઘરમાં ધનની કમી નથી આવતી. 
 
- જમવાનુ જમતી વખતે આમ તેમ ફેલાવશો નહી અને રાત્રે રસોડામાં એંઠા વાસણો સાફ કરીને જ સૂવો. આવુ ન કરવાથી લક્ષ્મી રિસાઈ જાય છે. 
 
- ઘરનું બાથરૂમ અને ઘરનું આંગણ સાફ હોવુ જોઈએ. આને સ્વચ્છ રાખવાથી એક તો બીમારીઓ નથી લાગતી અને બીજુ નકારાત્મક ઉર્જા પણ નથી આવતી અને ઘરમાં બરકત આવે છે. 
 
- ઘરમાં રદ્દી અને તૂટેલા વાસણ મુકવા અશુભ માનવામાં આવે છે. 
 
- ગાય પવિત્ર અને પૂજનીય છે. ગાયની સેવા કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. ઘરમાં બનેલી પ્રથમ રોટલી ગાય અને અંતિમ રોટલી કુતરાને ખવડાવવાથી ધન સમૃદ્ધિ આવે છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

શું સવારે ઉઠતા જ તમારું માથું દુ:ખે છે ? તો હળવાશમાં ના લેશો, હોઈ શકે છે આ પોષણ તત્વોની કમી

Bajra Cookies- આ શિયાળામાં લોટ અને રિફાઇન્ડ લોટને બદલે બાજરીની કૂકીઝ બનાવો

શું ભાત નહિ ખાવાથી સાચે જ વજન ઓછું થાય છે ? જાણો શું કહે છે એક્સપર્ટ્સ

Mughal Badshah Shahjahan: મુઘલ સમ્રાટ શાહજહાંએ પોતાની પુત્રી સાથે લગ્ન કેમ કર્યા

Banana Sweet Recipe:કેળાનો હલવો રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

13 ડિસેમ્બરનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે બજરંગબલિની કૃપા

Shaniwar Na Upay: ડિસેમ્બરમાં દર શનિવારે કરો તેલનો આ નાનકડો ઉપાય, શનિદેવની કૃપાથી ખુશનુમા રહેશે નવુ વર્ષ રહેશે ખુશનુમા, સાંજે જરૂર પ્રગટાવો દિવો

Hanuman ashtak in gujarati - સંકટ મોચન હનુમાન અષ્ટક

શનિ ભગવાનની આરતી : જય જય શ્રી શનિદેવ

Saphala Ekadashi 2025: સફળા એકાદશી ક્યારે ઉજવાશે ? જાણી લો સાચી તિથી શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

આગળનો લેખ
Show comments