Webdunia - Bharat's app for daily news and videos

Install App

પિતરોને ખુશ કરવા છે તો રોજ 12 વાગ્યે કરો આ કામ

Webdunia
શુક્રવાર, 16 સપ્ટેમ્બર 2016 (12:07 IST)
શાસ્ત્રો મુજબ પિતૃઋણના દેવઋણથી પણ વધુ મહત્વ છે. કહેવાય છેકે આ દિવસો પિતર પૃથ્વી પર વિચરણ કરે છે. જે વ્યક્તિ તેમનુ તર્પણ દાનપુણ્ય કરીને તેમની ભાવનાઓને તુપ્ત રાખે છે તેમનાથી તેઓ પ્રસન્ન થઈને જાય છે. તે કુળમાં ખુશીયો કાયમ રહે છે. 
 
જો કોઈ કારણવશ આ બધુ ન થઈ શકે તો એ તિથિના દિવસે કોઈ ગાયને જ બપોરે બાર વાગ્યે ચારો ખવડાવી દો. જો આવુ પણ ન બની શકે તો સૂર્યદેવતાના સમક્ષ હાથ જોડીને પોતાના પૂર્વજોને યાદ કરો. આવી વ્યવસ્થા ન હોય તો આ કર્મને વિલુપ્ત થવાથી બચાવવાનો વિકલ્પ પણ છે. 
 
જો સંતાન જુદા જુદા રહે છે તો તેઓ જુદુ જુદુ તર્પણ કરી શકે છે. પુત્ર ન હોવા પર પૌત્ર અથવા પ્રપૌત્ર પણ કરી શકે છે. પુત્રીનુ પુત્ર પણ શ્રાદ્ધ કર્મ કરી શકે છે. જો પતિ અને પુત્ર બંને ન હોય તો એ કુળની પત્ની પોતાના પતિ માટે આ કર્મ કરી શકે છે. 
 
વિવાહિત પુત્રી અથવા વિધવા પણ આ કર્મ કરી શકે છે. તર્પણ માટે સવારે સ્નાન કરીને દેવ સ્થળને ગંગા જળથી શુદ્ધ કરો. બ્રાહ્મણ પાસે તર્પણ કરાવડાવો. ગાય કૂતરો અને કાગડા માટે ભોજનના ત્રણ ગ્રાસ કાઢો. પંડિતને દાન કરો. તમારા પૂર્વજોને સન્માનથી તૃપ્ત કરો. સંબંધીઓને પણ ભોજન કરાવો. .  

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

Met Gala 2024: ફ્લોરલ સાડી ગાઉનમાં દેખાઈ ઈશા અંબાની, જેને બનાવવામાં લાગ્યા 10 હજારથી વધારે કલાક

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments