rashifal-2026

મકર સંક્રાતિ પર ખિચડી કેમ ખાવી જરૂરી છે ? જાણો શાસ્ત્ર મુજબ ચોખામાં ઉડદ દાળ જ કેમ મિક્સ કરવામાં આવે છે

Webdunia
સોમવાર, 9 જાન્યુઆરી 2023 (09:59 IST)
મકર સંક્રાતિ પર ખિચડી ખાવાનુ ખૂબ મહત્વ (makar sankranti me khichdi ka mahatva) છે.  એવુ માનવામાં આવે છે કે આ દિવસે ખિચડી ખાવાથી શરીરની અનેક સમસ્યાઓ દૂર થઈ જાય છે જે શનિ, રાહુ અને કેતુ જેવા  ગ્રહો સાથે જોડાયેલી હોય છે. પણ વિચારવાની વાત એ છે કે આ દિવસે ખિચડીમાં ફક્ત અડદની દાળ જ કેમ મિક્સ કરવામાં આવે છે. તેની પાછળ શુ કારણ છે અને શાસ્ત્ર તેને કંઈ વસ્તુઓ સાથે જોડીને જુએ છે આવો જાણીએ... 
 
કાળી અડદની દાળ (kali urad dal importance in mythology),અસલમાં શનિ દોષ સાથે જોડીને જોવામાં આવી છે. બીજી બાજુ ચોખાને સૂર્ય સાથે જોડીને જોવામાં આવે છે. શનિ સૂર્ય પુત્ર છે અને બંનેનુ મળવુ તમારા જીવનમાં સૂર્ય અને શનિનુ બેલેંસ પેદા કરે છે.  તેનાથી એક બાજુ જ્યા સૂર્યદેવ ખુશ થાય છે તો બીજી બાજુ શનિદેવની કૃપા પણ પ્રાપ્ત થાય છે. 
 
નવગ્રહોનો પ્રસાદ માનવામાં આવે છે આ ખિચડી 
 
આ ઉપરાંત મકર સંક્રાતિના દિવસે ખિચડી ખાવી નવગ્રહો સાથે પણ જોડાયેલ છે.  ઉલ્લેખનીય છે કે આ દિવસે ખિચડીમાં વપરાતી વસ્તુઓ ચોખા, અડદ, ઘી, હળદર, પાણી અને મીઠુ વગેરે જુદા જુદા ગ્રહો સાથે જોડાયેલા છે. તેનાથી તમામ પ્રકારના ગ્રહ દોષથી બચી શકાય છે. 
 
તો એટલ અમાટે જીવનમાં બેલેંસ બનાવવા અને માનસિક અને શારીરિક શાંતિ કાયમ રાખવા માટે ખિચડી ખાવી લાભકારી માનવામાં આવે છે. તો આ મકર સંક્રાતિ  એટલે 15 જાન્યુઆરીના દિવસે જ્યારે રવિવાર હશે તો આ દિવસે ખિચડી ખાવી તમારા હેલ્થ માટે લાભકારી સાબિત થઈ શકે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Railways Interesting Facts - ટ્રેનમાં મળનારી ચાદર હંમેશા સફેદ રંગની જ કેમ હોય છે, લાલ-પીળી કે ભૂરી કેમ નથી હોતી, કારણ તમને ચોંકાવી દેશે

B.R. Ambedkar Quotes- બાબા સાહેબ આંબેડકરના Top 21 સુવિચારો

શું તમને વારંવાર કબજિયાત થઈ જાય છે ? તો રાહત મેળવવા અજમાવો દાદીમાના આ ઘરેલું ઉપાયો

Hot Water - ઠંડુ નહીં ગરમ પાણી પીવો, આ 14 ફાયદા જાણીને ચોંકી જશો

Palak Kofta Recipe- પાલકની જ ભાજી ખાવાથી કંટાળી ગયા છો, તો ક્રિસ્પી પાલક કોફતા બનાવો, તેલમાં તળ્યા વિના કેવી રીતે બનાવશો તે જાણો?

વધુ જુઓ..

નવીનતમ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments