Webdunia - Bharat's app for daily news and videos

Install App

હિન્દુ ધર્મ - આ કારણે પૂજામાં દિવો પ્રગટાવવો શુભ કહેવાય છે,

Webdunia
ગુરુવાર, 23 ઑગસ્ટ 2018 (15:05 IST)
ભારતીય સભ્યતામાં દીવો પ્રગટાવવાનુ પ્રમાણ અનેક હજાર વર્ષ જુનુ છે. હિન્દુ ધર્મ અને વેદોમાં અગ્નિને દેવતાસ્વરૂપ માનવામાં આવે છે. સાથે જ પૂજા કે કોઈપણ શુભ કાર્ય પહેલા ભગવાનની સામે દીવો પ્રગટાવવો મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પણ શુ તમને ખબર છે કે તેની પાછળનુ ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ શુ છે. 
 
ધાર્મિક કારણ 
 
દીવાને રોશનીનુ પ્રતિક માનવામાં આવે છે. સાથે જ સકારાત્મક લાવવા અને દરિદ્રતા દૂર કરનારુ પણ સમજવામાં આવે છે. હિન્દુ શાત્ર મુજબ પૂજામાં ભગવાન સામે દીવો પ્રગટાવવો જરૂરી છે કારણ કે તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે અને લક્ષ્મી માતાનો સ્થાઈ રૂપમાં નિવાસ થાય છે. 
 
વૈજ્ઞાનિક કારણ 
 
દીવામાં વપરાતા ગાયના ઘીમાં રોગાણુઓએન ભગાડવાની ક્ષમતા હોય છે. અને જ્યારે આ અગ્નિના સંપર્કમાં આવે છે તો વાતાવરણને પવિત્ર બનાવી દે છે અને પ્રદૂષણને દૂર થાય છે.  કારણ કે અગ્નિમાં બળ્યા પછી કોઈપણ વસ્તુ નાના-નાના અદ્દશ્ય ટુકડામાં બદલાઈને વાતાવરણમાં ફેલાય જાય છે. 
 
દીવો પ્રગટાવતી વખતે ધ્યાન રાખો આ વાતો 
 
1. દેવી-દેવતાઓની સામે ઘી નો દીવો ડાબી બાજુ અને તેલનો દીવો જમણી બાજુ મુકવો જોઈએ 
 
2. પૂજા દરમિયાન દીવો ઓલવવા ન દેશો.  કારણ કે આ અશુભ માનવામાં આવે છે. 
 
3. ઘી ના દીવામાં સફેદ રૂ અને તેલના દીવામાં લાલ દોરાની વાત(બત્તી) નો ઉપયોગ કરવો જોઈએ. 
 

સંબંધિત સમાચાર

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

પ્રિયંકા ચોપરાના પતિ નિક જોનાસ એક ખતરનાક બીમારીથી સંક્રમિત

Shreyas Talpade ને કોવિડ વેક્સીનના કારણે આવ્યો હાર્ટ એટેક

લાઈવ શોમાં સુનિધિ ચૌહાણ પર બોટલ ફેંકી દીધી

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

Jokes - શું વાપરે છે

ગુજરાતી જોક્સ - ટીવીમાં ખામી

આગળનો લેખ
Show comments